વર્ષે 48 ટકા કમાવવાની લાલચમાં 1.50 લાખ લોકો ફસાયા, મુંબઇના જ્વેલરે સ્કીમ મુકેલી

On

મુંબઇના એક જવેલરનું મોટું ફાયનાન્શીઅલ ફ્રોડ સામે આવ્યું છે. લોકોને વર્ષે દિવસે 48 ટકા રિટર્ન આપવાની આ જ્વેલરે લાલચ આપી હતી જેમાં 1.50 લાખ લોકો ફસાયા છે અને 1000 કરોડ રૂપિયાનું કૌભાંડ થયું હોવાનું સામે આવ્યું છે.

મુંબઇના દાદર અને અન્ય વિસ્તારોમાં જ્વેલરી શો-રૂમ શરૂ કરનાર ટોરેસએ પોન્ઝી સ્કીમ મુકી હતી. જેમાં ગોલ્ડમાં ઇન્સ્ટમેન્ટ કરનારને વર્ષે 48 ટકા રિટર્ન, સિલ્વરમાં ઇન્વેસ્ટમેન્ટ કરનારને 96 ટકા અને મોર્સેનાઇટ સ્ટોનમાં ઇન્વેસ્ટમેન્ટ કરનારને 520 ટકા વળતર આપવાની લાલચ આપવામાં આવી હતી. દર સપ્તાહે રિટર્નની રકમ આપી દેવામાં આવી હતી.

એ પછી અચાનક પેમેન્ટ આવતું બંધ થઇ ગયું હતું. પોલીસે ટોરેસના 3 કર્મચારીઓની ધરપકડ કરી છે, પરતું માસ્ટર માઇન્ડ માલિકો ફરાર થઇ ગયા છે.

Related Posts

Top News

ઋતિક રોશનની માતાને પસંદ ન આવી ઇબ્રાહિમ અને ખુશીની 'નાદાનિયાં'!

સૈફ અલી ખાન અને અમૃતા સિંહના પુત્ર ઇબ્રાહિમ અલી ખાને પણ બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું છે. આ સ્ટાર કિડે 'નાદાનિયાં' થી...
Entertainment 
ઋતિક રોશનની માતાને પસંદ ન આવી ઇબ્રાહિમ અને ખુશીની 'નાદાનિયાં'!

સંભલ અને કાનપુરમાં ધૂળેટીના દિવસે નમાઝ અદા કરવાને લઈને જામા મસ્જિદ કમિટીનો મોટો નિર્ણય

ધૂળેટી અને જુમ્મેની નમાજ એક જ દિવસે થવાના કારણે નમાજના સમય અંગેની જે મૂંઝવણ હતી તે દૂર થઈ ગઈ છે....
National 
સંભલ અને કાનપુરમાં ધૂળેટીના દિવસે નમાઝ અદા કરવાને લઈને જામા મસ્જિદ કમિટીનો મોટો નિર્ણય

પીએમ આવાસ યોજનાના 1.50 લાખ લાભાર્થીઓને મોકલવામાં આવી નોટિસ, સામે આવ્યું આ કારણ

બિહાર સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ (PMAY-G) ના 1.50 લાખથી વધુ લાભાર્થીઓને તેમના વ્યક્તિગત બેંક ખાતાઓમાં જરૂરી રકમ જમા કરાવવા છતાં...
National 
પીએમ આવાસ યોજનાના 1.50 લાખ લાભાર્થીઓને મોકલવામાં આવી નોટિસ, સામે આવ્યું આ કારણ

હવે મોદી સરકાર 70 વર્ષ નહીં, પરંતુ આ ઉંમરના લોકોને પણ આપશે આયુષ્માન કાર્ડ!

ગયા વર્ષે, દિવાળીના અવસર પર, કેન્દ્ર સરકારે 70 વર્ષ અને તેથી વધુ ઉંમરના વૃદ્ધોને મફત તબીબી સારવારની સુવિધા...
Business 
હવે મોદી સરકાર 70 વર્ષ નહીં, પરંતુ આ ઉંમરના લોકોને પણ આપશે આયુષ્માન કાર્ડ!

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.
Khabarchhe Gujarati