અજમેર શરીફ દરગાહના દિવાને કહ્યું- કેટલાક લોકો CAAના નામે મુસલમાનોને...

On

નાગરિકતા સંશોધન કાયદો (CAA)ની દેશભરમાં ચર્ચા છે ત્યારે અજમેર શરીફ દરગાહના દિવાને આ વિશે એક મોટું નિવેદન આપ્યું છે દિવાન સૈયદ જૈનુલ આબેદીને કહ્યું છે કે, કેટલાંક લોકો CAAના નામ પર મુસલમાનોને ડરાવવાની કોશિશ કરી રહ્યા છે. આવા લોકોને મારી સલાહ છે કે પહેલાં દેશનો કાયદો બરાબર વાંચી લે.

તેમણે કહ્યું કે, આપણા દેશમાં નાગરિકતા આપવાની વાત કરવામાં આવે છે, કોઇની નાગરિકતા છીનવી લેવાની વાત કરવામાં આવતી નથી. સાથે તેમણે એમ પણ કહ્યું કે, મથુરા જેવા વિવાદો કોર્ટમાં ઢસડી જવાને બદલે વાતચીતના માધ્યમથી તેનો ઉકેલ લાવવો જોઇએ. આજે આપણો દેશ વસુધૈવ કુંટબકમની સભ્યતા અને શાંતિની વાત કરી રહ્યો છે. તેમણે કહ્યું કે અમારી પેઢીએ અનેક ધાર્મિક વિવાદોનો સામનો કર્યો છે.

Related Posts

Top News

પ્રભાસની 'ધ રાજા સાબ' અનિશ્ચિત સમય માટે મુલતવી કેમ રાખવામાં આવી

પ્રભાસની આવનારી આગામી ફિલ્મોની યાદી લાંબી છે. ઘણી ફિલ્મો લાઇનમાં છે. જેમાં પહેલું નામ 'ધ રાજા સાબ' છે....
Entertainment 
પ્રભાસની 'ધ રાજા સાબ' અનિશ્ચિત સમય માટે મુલતવી કેમ રાખવામાં આવી

IIT દિલ્હી અને AIIMS એ મળીને ગેમિંગના વ્યસનને નિયંત્રિત કરવાનો શોધ્યો ઉકેલ

સમય મર્યાદા અને આત્મ-નિયંત્રણના પગલાં ઓનલાઈન ગેમિંગ વ્યસનની અસરોને ઘટાડવામાં ઘણી મદદ કરી શકે છે. IIT દિલ્હી અને AIIMS દ્વારા...
Lifestyle 
 IIT દિલ્હી અને AIIMS એ મળીને ગેમિંગના વ્યસનને નિયંત્રિત કરવાનો શોધ્યો ઉકેલ

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 14-03-2025 દિવસ: શુક્રવાર મેષ: આજે તમને સત્તાધારી શક્તિનો સંપૂર્ણ સહયોગ મળતો જણાય છે. જો તમે પહેલા કોઈની પાસેથી લોન...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ઋતિક રોશનની માતાને પસંદ ન આવી ઇબ્રાહિમ અને ખુશીની 'નાદાનિયાં'!

સૈફ અલી ખાન અને અમૃતા સિંહના પુત્ર ઇબ્રાહિમ અલી ખાને પણ બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું છે. આ સ્ટાર કિડે 'નાદાનિયાં' થી...
Entertainment 
ઋતિક રોશનની માતાને પસંદ ન આવી ઇબ્રાહિમ અને ખુશીની 'નાદાનિયાં'!

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.
Khabarchhe Gujarati