TDP પ્રમુખ ચંદ્રાબાબુ નાયડુના રોડ શૉમાં મચી અફરાતફરી, 7 કાર્યકર્તાના મોત

આંધ્ર પ્રદેશના નેલ્લોર જિલ્લામાં મોટી ઘટના સામે આવી છે. અહીં કંદુકુરમાં આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને તેલુગુ દેશમ પાર્ટી (TDP)ના પ્રમુખ ચંદ્રબાબુ નાયડુની જનસભા દરમિયાન અફરાતફરી મચી જવા પામી હતી. આ દરમિયાન 7 લોકોના મોત થઇ ગયા. તો ઘણા લોકો ઇજાગ્રસ્ત થઇ ગયા. બધા ઇજાગ્રસ્તોને નજીકની હૉસ્પિટલોમાં એડમિટ કરાવવામાં આવ્યા છે. પોલીસનું કહેવું છે કે, જનસભા દરમિયાન TDP કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપી થઇ ગઇ હતી.

આ દરમિયાન અફરાતફરી મચવાથી TDPના 7 કાર્યકર્તાઓના મોત થઇ ગયા. તો ઇજાગ્રસ્તોને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રિપોર્ટ્સ મુજબ, આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને TDPના પ્રમુખ ચંદ્રબાબુ નાયડુ તરફથી રોડ શૉ કરવામાં આવી રહ્યો હતો. આ અનુસંધાને નેલ્લોર જિલ્લાના કંદુકુરમાં રોડ શૉ કરવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન આયોજિત સભા દરમિયાન કોઇ વાતને લઇને TDP કાર્યકર્તા એકબીજા વચ્ચે વિવાદ શરૂ થઇ ગયો. આ દરમિયાન અફરાતફરી મચી જતા TDP કાર્યકર્તાઓના મોત થઇ ગયા. તો ઘણા ઇજાગ્રસ્ત થઇ ગયા.

TDP નેતા એન. ચંદ્રબાબુ નાયડુએ મૃતકોના પરિવારજનોને 10-10 લાખ રૂપિયાની નાણાકીય સહાય આપવા અને તેમના બાળકોને NTR ટ્રસ્ટ શૈક્ષણિક સંસ્થાઓમાં ભણાવવાની જાહેરાત કરી છે. ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા વિષ્ણુ વર્ધન રેડ્ડીએ અકસ્માત પર ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે લખ્યું કે, કંદુકુર, આંધ્રપ્રદેશમાં TDPની રેલીમાં અફરાતફરીમાં 7 કરતા વધુ લોકોના મોત થઇ ગયા અને ઘણા ઇજાગ્રસ્ત થઇ ગયા છે. હું રાજ્ય સરકારને અનુરોધ કરું છું કે તે વહેલી તકે ઇમરજન્સી ચિકિત્સા સહાયતા પ્રદાન કરે. ઇજાગ્રસ્તો અને પીડિત પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના. ઓમ શાંતિ.

રિપોર્ટ્સ મુજબ આ અકસ્માત ત્યારે થયો જ્યારે TDP નેતા ચંદ્રબાબુ નાયડુ ત્યાં રોડ શૉને સંબોધિત કરી રહ્યા હતા. પ્રાથમિક જાણકારીના આધારે તેમણે જણાવ્યું કે બેઠક સ્થળ પર મોટી સંખ્યામાં લોકો જમા થઇ ગયા. બેઠક દરમિયાન લોકો વચ્ચે થોડી ધક્કા-મુક્કી પણ થઇ, જેમાં નહરમાં અફરાતફરી જેવી સ્થિતિ ઉત્પન્ન થઇ ગઇ. ઘટનાના તુંરત બાદ ચંદ્રબાબુ નાયડુએ બેઠક રદ્દ કરી દીધી અને મૃતકોને 10 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી. તેમણે પાર્ટી નેતાઓને ઇજાગ્રસ્તોને સારી સારવાર સુનિશ્ચિત કરાવવા પણ કહ્યું. 6 મૃતકોની ઓળખ ડી. રવિન્દ્રબાબુ, કે યનાદી, વાય. વિજયા, કે. રાજા. એમ. ચિનકોડૈયા અને પુરુષોત્તમના રૂપમાં થઇ છે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.