ગાડી ચલાવનારાઓ માટે આવ્યા મોટા સમાચાર, સરકારે આપી આ રાહત

છેલ્લા થોડાક વર્ષોથી વાહન ચલાવતા લોકો ફરિયાદ કરતા જોવા મળી રહ્યા છે કે મારી પાસે ખાલી એક ડોકયુમેન્ટ નહોતું છતાં મારે આજે દંડ ભરવો પડ્યો અથવા તો લોકો પોતાની ભૂલ હોવા છતાં નિશ્ચિત પણે પોલીસનો વાંક કાઢતા હોય છે. ઘણી વખત તમે પણ કેટલાય લોકોને એવું કહેતા સાંભળ્યા હશે કે સાહેબ મહેરબાની કરીને મને જવાદો મારી પાસે મારા અને ગાડીના બધાજ દસ્તાવેજ છે પણ ઘરે પડ્યા છે. કદાચ દરેક વાહન ચલાવનારની સાથે આ ઘટના ઘટી હશે. પણ હવે કેન્દ્ર સરકારે એક વાહન ચાલકો માટે એક મોટી રાહત આપી છે.

કેન્દ્ર સરકારે સામાન્ય લોકો માટે એક મોટી રાહત આપતા મોટર વ્હિકલ એક્ટની કલમ 139માં સુધારો કર્યો છે. આ અંગે સરકાર સુચના પણ પ્રકાશિત કરવામાં આવી ચૂકી છે. હવે આ સૂચના પછી લોકોને ડ્રાઇવિંગ લાયસન્સ, પોલ્યુશન પ્રમાણપત્ર, આરસી બુક અને વીમાના મૂળ કાગળ સાથે રાખવાની જરૂર નહી પડે. હવે તમારી પાસે ઝેરોક્ષ કૉપિ અથવા મોબાઇલ પર ઇલેક્ટ્રોનિક કૉપિ હોય તો તમે તે બતાવી શકશો અને તેને માન્ય ઠેરવવામાં આવ્યું છે. આને લઈને તમને મેમો આપવામાં આવશે નહી.

આ સૂચના 19મી નવેમ્બરે માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવી હતી. તદનુસાર, એક પોલીસ અથવા કોઈ અન્ય અધિકારીના વતી, વાહન સંબંધિત દસ્તાવેજો માંગે તો તેને ઈલેક્ટ્રોનિક કૉપિ બતાવી શકાશે. આ સૂચના પછી વાહન ચલાવતા લોકોનું કોઈ અધિકારી શોષણ કરી શકશે નહીં.

આ પેપર્સની ડિજિટલ કૉપિ માન્ય રહેશે

મંત્રાલય દ્વારા મંજૂર કરવામાં આવેલા કાગળોમાં ડ્રાઇવિંગ લાઇસન્સ, આરસી બુક, વીમા અને પ્રદૂષણ નિયંત્રણના પ્રમાણપત્રનો સમાવેશ થાય છે જેને ડિજિટલ કૉપિ તરીકે માન્ય ગણવામાં આવશે.

 

About The Author

Top News

ઈરાન યુદ્ધ પર બ્રિટિશ PM સ્ટાર્મરના નિર્ણયથી ટ્રમ્પ ગુસ્સામાં, કહ્યું- 'આવું ક્યારેય બન્યું નથી...'

ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે, US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બ્રિટિશ PM કીર સ્ટોર્મર પ્રત્યે ખુબ ગુસ્સો વ્યક્ત કર્યો...
World 
ઈરાન યુદ્ધ પર બ્રિટિશ PM સ્ટાર્મરના નિર્ણયથી ટ્રમ્પ ગુસ્સામાં, કહ્યું- 'આવું ક્યારેય બન્યું નથી...'

ઈરાનમાં 555 લોકોએ જીવ ગુમાવ્યા, ઈરાને ટ્રમ્પ સાથે વાત કરવાની ના પાડી દીધી

મધ્ય પૂર્વમાં સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. ઈરાન, સાઉદી અરેબિયા, કુવૈત અને સાયપ્રસ સહિતના દેશો અત્યારે યુદ્ધની...
World 
ઈરાનમાં 555 લોકોએ જીવ ગુમાવ્યા, ઈરાને ટ્રમ્પ સાથે વાત કરવાની ના પાડી દીધી

કોચ ગંભીરે કોના પર કર્યો કટાક્ષ? તિલક અને દુબેના બહાને છલકાઇ ઉઠ્યું વર્ષો જૂનું દર્દ

ભારતીય ક્રિકેટ ટીમે રવિવારે કોલકાતામાં રમાયેલી T20 વર્લ્ડ કપની કરો યા મરો સુપર-8 મેચમાં વેસ્ટ ઇન્ડીઝને 5 વિકેટથી કચડી...
Sports 
કોચ ગંભીરે કોના પર કર્યો કટાક્ષ? તિલક અને દુબેના બહાને છલકાઇ ઉઠ્યું વર્ષો જૂનું દર્દ

આનંદીબેને એમ કેમ કહ્યું કે- આપણે ક્યાં સુધી લેઉઆ અને કડવા પટેલના નામે વહેચાયેલા રહીશું?

ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ગુરુવારે સુરતની મુલાકાતે આવ્યા હતા. તેમના દીકરી અનાર પટેલના ક્રાફ્ટ રૂટ...
Gujarat 
આનંદીબેને એમ કેમ કહ્યું કે- આપણે ક્યાં સુધી લેઉઆ અને કડવા પટેલના નામે વહેચાયેલા રહીશું?

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.