MPમાં શિવરાજ અને કમલનાથ બંનેએ કરાવ્યા સરવે, જાણો શું કહે છે તમનો સરવે

મધ્ય પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટી (BJP) સરકારના રાજ્યમાં ટેન્ટ, તંબું, ફ્લેક્સ અને પોસ્ટરવાળાઓની ચાંદી ચાંદી તો રહે છે, પરંતુ ચૂંટણી વર્ષમાં તેમાં એક નવું નામ જોડાઈ જાય છે. સરવે કરનારાઓનું. પહેલા આ ચૂંટણી સાથે જોડાયેલા સરવે પાર્ટીઓ જ કરાવતી હતી, પરંતુ હવે તો નાના-મોટા નેતા પણ સરવે કરાવવા લાગ્યા છે. હાલના દિવસોમાં ભોપાલની રાજનૈતિક ગલિયારામાં જે સર્વેની ચર્ચા થઈ રહી છે તે છે શિવરાજ સરકાર તરફથી કરાવવામાં આવેલા સરવેની.

મધ્ય પ્રદેશ પોલીસની શાખા ઇન્ટેલિજેન્સનો સર્વે કે રિપોર્ટ, કોંગ્રેસ નેતા કમલનાથનો સરવે અને સંઘના સરવે, તેમાં શિવરાજ અને કમલનાથ સતત થોડા થોડા મહિનામાં વિધાનસભા વાર સરવે કરાવે છે. જેમાં મુદ્દાઓ સાથે સાથે ઉમેદવારોની લોકપ્રિયતા પણ માપવા કે પારખવામાં આવે છે. રસપ્રદ વાત એ છે કે જ્યારે ટિકિટ ઇચ્છનારા પોતાના બાયોડેટા લઈને કોઈ મોટા નેતા પાસે પહોંચે છે તો નેતાજી કે તેમના નજીકના જ્ઞાન આપે છે ભાઈ વિસ્તારમાં મહેનત કરો, સરવેમાં નામ આવવા પર જ ટિકિટ મળશે.

કમલનાથે ગત સ્થાનિક ચૂંટણીમાં પોતાના સરવેના આધાર પર જ ટિકિટ આપવામાં આવી હતી. જેમાં કોંગ્રેસે મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં આશાથી વધારે સારું પ્રદર્શન કર્યું હતું. તેઓ પોતાના સર્વે બધી ટિકિટ ઇચ્છતા લોકો સામે રાખીને હકીકતથી અવગત કરાવે છે અને પછી બધાં સાથે મળીને સરવેમાં આગળ રહેતા જેટલા પણ સોગંધ ખવડાવી લે છે.

શું કહી રહ્યો છે શિવરાજ સિંહ ચૌહાણ અને કમલનાથનો સર્વે?

અત્યારે શું સ્થિતિ છે, સરવે કોની સરકાર બનતી દેખાઈ રહી છે? તો અંદરની વાત એ છે કે કમલનાથના સરવેમાં કોંગ્રેસની ફરી શાનદાર વાપસી બતાવવામાં આવી રહી છે, તો શિવરાજ  સિંહ ચૌહાણના સરવેમાં સરકાર બનાવવા લાયક ધારાસભ્ય જીતીને આવવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. પહેલા જરૂર ઇન્ટેલિજેન્સ અને સંઘના સરવેમાં ભાજપની હાલત પાતળી હતી, પરંતુ હવે ભાજપ વાપસી કરતી દેખાઈ રહી છે. તેનો શ્રેય શિવરાજ સિંહ ચૌહાણની લાડલી બહના યોજનાને આપવામાં આવી રહ્યો છે. હાલમાં સરવેની હવાનો ટ્રેન્ડ બતાવી રહ્યો છે, પરંતુ હવાની ગતિ ઓછી કે વધારે થતી રહે છે. એટલે હવે સરવે કોનો સાચો પડે છે, એ તો ડિસેમ્બરમાં જ ખબર પડશે.

About The Author

Related Posts

Top News

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.