લગ્નના મહિના પછી પણ પતિએ સંબંધો ન બાંધ્યા, તો કન્યા પિયર જતી રહી, વરરાજો ફરાર

લગ્ન પછી એક મહિના સુધી શારીરિક સંબંધ ન બાંધી શકવાથી ચિંતિત કન્યાએ વરરાજા સાથે સંબંધ તોડી નાખ્યો અને તેના પિયરના ઘરે આવીને તેના પરિવારના સભ્યોને તેની સમગ્ર પરિસ્થિતિની વાત કરી હતી. ત્યારપછી પંચાયત બોલાવવામાં આવી, તે દરમિયાન આ તરફ લોકોલાજથી ડરીને વરરાજા કશેક ભાગી ગયો.

UPના પ્રયાગરાજ જિલ્લાના ગંગાપારમાં કંઈક એવું બન્યું કે, લગ્નના એક મહિનામાં જ કન્યા તેના પિયરના ઘરે જતી રહી હતી. જ્યારે કન્યાએ પરિવારના સભ્યોને વરરાજાની હરકતો વિશે જણાવ્યું તો તેઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા. પછી બંને પક્ષો વચ્ચે પંચાયત થઈ અને પછી સંબંધ સમાપ્ત કરાવી નાખવામાં આવ્યો. હકીકતમાં, લગ્નના એક મહિના પછી પણ શારીરિક સંબંધ ન બાંધી શકવાથી ચિંતિત, કન્યાએ વર સાથે સંબંધ તોડી નાખ્યો અને તેના પિયરના ઘરે આવી અને તેના પરિવારના સભ્યોને તેની સમગ્ર પરિસ્થિતિની વાત કરી હતી. જ્યાં લોકલાજને કારણે સૌ મૌન રહ્યા હતા. અગ્રણી લોકોના ઘરે બંને પક્ષો વચ્ચે થઇ રહેલી પંચાયત દરમિયાન વરરાજા ગુપચુપ રીતે સરકી ગયો હતો. ત્યાર પછી બંને પક્ષો નાતની પંચાયતના નિર્ણયને માનીને સંબંધનો અંત લાવ્યા હતા.

મઉઆઇમાં પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામના એક યુવકના લગ્ન લગભગ 25 દિવસ પહેલા પ્રતાપગઢના રાનીગંજની એક યુવતી સાથે થયા હતા. એવું કહેવાય છે કે લગ્ન આનંદ ઉલ્લાસથી પતિ ગયા હતા. વરરાજા પહેલી રાત્રે બીમાર હોવાનું કહીને સૂઈ ગયો હતો. નવા પરિણીત યુગલે એક અઠવાડિયા સુધી એકબીજા સાથે કોઈ સંબંધ બનાવ્યો ન હતો. કન્યા વિદાય થઈને તેના પિયર ગઈ. એવું જણાવવામાં આવ્યું કે, જ્યારે દુલ્હન ફરી તેના સાસરે ગઈ તો પતિએ ફરીથી તમામ પ્રકારના બહાનાઓ સાથે રમવાનું શરૂ કર્યું. કન્યાએ આખી વાત તેની મોટી બહેનને ફોન પર કહી. 25 દિવસ વીતી ગયા પછી, કન્યાએ પતિના પુરા પરિવારની સામે એવો આરોપ લગાવ્યો કે, તેનો પતિ નપુસંક છે. અને તેણે તેનો જરૂરી સામાન ભેગો કર્યો અને તેના પિયરના ઘરે ચાલી ગઈ. કન્યાના માતા-પિતાને સમગ્ર સત્ય ખબર પડી ગઈ હતી.

બંને પક્ષોએ સમાજના આગેવાનના ઘરે પંચાયત યોજી હતી, ત્યારે તક જોઈ પતિ ભાગી ગયો હતો. ત્યાર પછી પંચાયતે બંનેના સંબંધનો અંત લાવી લેખિત કરાર કરીને બંનેને સંબંધમાંથી મુક્ત કર્યા હતા. જ્યાં ઉક્ત પંચાયત વિસ્તારમાં આવો બનાવ ચર્ચાનો વિષય બનેલો છે, અને વરરાજા ફરાર છે. એવું કહેવાય છે કે, લોકલાજના ડરને કારણે વરરાજા ક્યાંક બીજે સંબંધમાં છે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-12-2025 દિવસ: બુધવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો
Copyright (c) Khabarchhe All Rights Reserved.