પતિને પસંદ નહોતો પત્નીનો રંગ, ફાંસી પર લટકાવી, આત્મહત્યા દેખાડવાનું ષડયંત્ર

ઉત્તર પ્રદેશના મેરઠમાં માત્ર ચામડીના રંગના કારણે પોતાની પત્નીની નિર્દયી હત્યા કરવા અને તેને આત્મહત્યાની ઘટના સાબિત કરવાનું ષડયંત્ર કરવાની સનસનીખેજ ઘટના સામે આવી છે. સંબંધોને શરમસાર કરનારી આ ઘટના જિલ્લાના પરિક્ષિતગઢ પોલીસ સ્ટેશન ક્ષેત્રના ખજૂરી ગામમાં બની છે. મેરઠ પોલીસની ટીમે ઊંડી તપાસ બાદ આ ખતરનાક હત્યાકાંડનો પર્દાફાસ કરી દીધો છે. હેરાનીની વાત એ છે કે લગ્નના એક વર્ષની અંદર જ આ ભયાનક નજારો સામે આવ્યો.

પાડોશીઓના સંદર્ભે પોલીસે જણાવ્યું કે, મહિલાના રંગને લઈને તેનો પત્ની સતત તેને ટોણાં મારતો હતો. ત્યારબાદ તે પત્ની પર સતત અત્યાચાર કરવા લાગ્યો. તેનાથી પણ તેનું મન ન ભરાયું તો તેને પત્નીને મારીને ફાંસીના ફંદા પર લટકાવી દીધી. પોલીસે જણાવ્યું કે, આરોપી પતિએ પત્નીની હત્યાને આત્મહત્યા સાબિત કરવાનું ષડયંત્ર પણ રચ્યું હતું. ઘટનાની તપાસ કરી રહેલી મેરઠ પોલસની ટીમે જણાવ્યું કે, સનસનીખેજ ઘટનાને પહેલા આત્મહત્યાનો કેસ માનવામાં આવી રહ્યો હતો.

ત્યારબાદ પતિ-પત્નીની મારામારીની CCTV ફુટેજ સામે આવ્યા બાદ પોલીસ આ કેસમાં કરિયાવર હત્યાનો કેસ નોંધી લીધો. પોલીસે હત્યાના આરોપી પત્નીની ધરપકડ કરીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. મૃતિકાના પરિવારજનો પોલીસ પાસે માગ કરી રહ્યા છે કે આ કેસમાં બાકી આરોપીઓની પણ જલદી ધરપકડ કરવામાં આવે. મેરઠ પોલીસે જણાવ્યું કે, પરિક્ષિતગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના ખજૂરી ગામમાં એક વર્ષ આ જ ઈશરત નામની મહિલાના લગ્ન થયા હતા. તેના વધુ પડતા કાળા રંગને લઈને તેનો પતિ તેનાથી દુઃખી રહેતો હતો. ઇશરતના મોતથી બરાબર પહેલા પણ પતિએ તેને ઢોર માર માર્યો હતો.

પત્ની સાથે મારામારીની આ આખી ઘટના CCTV કેમેરામાં રેકોર્ડ થઈ ગઈ હતી. ઇશરતના મોતના થોડા દિવસ બાદ CCTVની આ ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગી. પોલીસ ટીમે વીડિયોની તપાસ કરી અને આખી CCTV ફૂટેજને કબજામાં લઈને તેનું પણ એનાલિસિસ કર્યું. ત્યારબાદ પોલીસે ઇશરતના પતિની સખત પૂછપરછ કરી. તેને આખી કહાની બતાવી દીધી  અને ઇશરતના મોતનું રહસ્ય સામે આવી ગયું. પોલીસે કહ્યું કે, ઈશરત પર અત્યાચાર, હત્યા અને પછી તેને આત્મહત્યાનો રંગ આપવાના ષડયંત્રને લઈને પોલીસ ઊંડી તપાસ કરી રહી છે. બાકી આરોપીઓની જલદી જ ધરપકડ કરી લેવામાં આવશે.

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.