PMએ કહ્યું- 2023 શાનદાર હોય, રાહુલ બોલ્યા-દરેક શહેરમાં મોહબ્બતની દુકાન ખુલશે

આખા વિશ્વમાં નવા વર્ષની ઉજવણી થઇ રહી છે, વર્ષ 2022ને વિદાય આપીને 2023નું સ્વાગત કરવાની ખુશી અને નવા નર્ષના આગમનની શુભકામનાઓ સોશિયલ મીડિયા પર આપવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટર પર ટ્વીટ કરીને નવા વર્ષની શુભેચ્છાઓ આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, તમારુ 2023 શાનદાર હોય, આ વર્ષ આશા, ખુશી અને ઘણી બધી સફળતાથી ભરેલું હોય. દરેકનું સ્વાસ્થ્ય સારું રહે એવા આશિર્વાદ મળે.

રક્ષા મંત્રી રાજનાથ સિંહે ટ્વીટ કરીને કહ્યું કે, વર્ષ 2023ની દરેકને હાર્દિક શુભેચ્છા. આ વર્ષ તમારા દરેક માટે ઉત્તમ સ્વાસ્થ્ય, સુખ, શાંતિ અને સમૃદ્ધિ લઇને આવે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ટ્વીટ કરી કે, તમને દરેકને નવા વર્ષની શુભેચ્છા. વિદેશોમાં રહેનારા દરેક સાથી નાગરિકો અને ભારતીયને શુભેચ્છા. વર્ષ 2023 આપણા જીવનમાં નવી પ્રેરણા, લક્ષ્ય અને ઉપલબ્ધીઓ લઇને આવે. તો આવો દેશની એકતા, અખંડતા અને શમાવેશી વિકાસ માટે પોતાને સમર્પિત કરવાનો સંકલ્પ લઇએ.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે, તમને દરેકને ઇસવી સન્ 2023ની હાર્દિક શુભેચ્છાઓ. પ્રભુ શ્રી રામની કૃપાથી આ નૂતન વર્ષ તમારા દરેકના જીવનને સુખ, સમૃદ્ધિ, સૌભાગ્ય, ઉત્સાહ અને આરોગ્યથી અભિસિંચિત કરે.

જ્યારે, કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે, આશા છે કે, 2023માં દરેક ગલી, દરેક ગામ, દરેક શહેરમાં ખુલશે મોહબ્બતની દુકાન. દરેકને નવા વર્ષની શુભેચ્છા.

About The Author

Related Posts

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.