નીતિન ગડકરીએ એવું કેમ કહ્યું કે રાજા એવો હોવો જોઇએ જે ટીકા સહન કરી શકે

On

કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રી નીતિન ગડકરી છેલ્લાં કેટલાંક સમયથી એવા નિવેદન કરી રહ્યા છે જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી જાય. તેમણે પુણેમાં એક કાર્યક્રમમાં કહ્યું કે, રાજા (શાસક) એવો હોવો જોઇએ જે ટીકા સહન કરી છે અને તેના પર આત્મચિંતન પણ કરી શકે.  આપણાં દેશમાં  મતભેદ કોઇ સમસ્યા નથી, પરંતુ સમસ્યા એ છે કે કોઇ પોતાનો અભિપ્રાય આપતું નથી. આપણે હવે અવસરવાદી બની ચૂક્યા છે.

રાજકારણના જાણકારોનું માનવું છે કે ગડકરીનું આ નિશાન પ્રધાનમંત્રી મોદી સામે હોય શકે છે. પ્રધાનમંત્રી મોદીની આલોચના કરનારા કેટલાંક અખબારો જેમ કે દૈનિક ભાસ્કર, વાયર, પ્રિન્ટ વગેરે પર દરોડા પડ્યા હતા. તો એનડીટીવી પત્રકાર રવિશ કુમારે નોકરી છોડવાનો વારો આવ્યો.

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 13-03-2025 દિવસ: ગુરુવાર મેષ: તમારે તમારા કેટલાક મહત્વપૂર્ણ કાર્યોને છોડી દેવાની જરૂર નથી, નહીં તો તે તમારા માટે સમસ્યાઓ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાની રાજદૂતને USમાં પ્રવેશ ન આપ્યો, ઇમિગ્રેશન દ્વારા તેમને દેશની બહાર કાઢવામાં આવ્યા

તુર્કમેનિસ્તાનમાં પાકિસ્તાનના રાજદૂતને અમેરિકામાં પ્રવેશવાની મનાઈ કરવામાં આવી હતી અને તેમને દેશનિકાલ કરવામાં આવ્યા હતા. પાકિસ્તાનની એક સ્થાનિક TV ન્યૂઝ...
World 
પાકિસ્તાની રાજદૂતને USમાં પ્રવેશ ન આપ્યો, ઇમિગ્રેશન દ્વારા તેમને દેશની બહાર કાઢવામાં આવ્યા

વડોદરા: લાયકાત વગરના પૂર્વ કુલપતિની દાદાગીરી, બંગલો ખાલી નથી કરતો

વડોદરાની  M.S. યુનિવર્સિટીમાંથી લાયકાત ન હોવાને કારણે હકાલપટ્ટી કરાયેલા પુર્વ કુલપતિ ડો. વિજય શ્રીવાસ્તવ પોતાને ફાળવેલા બંગલો ખાલી નથી કરતો....
Education 
વડોદરા: લાયકાત વગરના પૂર્વ કુલપતિની દાદાગીરી, બંગલો ખાલી નથી કરતો

જલેબીથી ગોબર સુધી..., વિધાનસભામાં પોતાની જ સરકારના મંત્રી સાથે ઝઘડી પડ્યા BJPના MLA

હરિયાણા વિધાનસભાના અધ્યક્ષે કેબિનેટ મંત્રી અને ભાજપના ધારાસભ્ય વચ્ચે થયેલી વાતચીતને સદનની કાર્યવાહીમાંથી હટાવી દીધી છે. મંગળવારે હરિયાણા વિધાનસભાના બજેટ...
National  Sports 
જલેબીથી ગોબર સુધી..., વિધાનસભામાં પોતાની જ સરકારના મંત્રી સાથે ઝઘડી પડ્યા BJPના MLA

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.