તાજમહલને નુકસાન નહીં પણ ફાયદો પહોંચાડશે પૂરનું પાણી, જાણો શા માટે

ઉત્તર પ્રદેશના આગરામાં યમુના નદી તોફાને છે. યમુનાનું જળસ્તર એટલું વધી ગયું કે નદી તાજમહલને અડીને વહી રહી છે. હવે સવાલ ઉભો થાય છે કે જો યમુના નદીનું પાણી તાજમહલને સતત સ્પર્શીને વહેતું રહેશે તો તેનાથી નુકસાન થઇ શકે છે. ભવનોને મોટે ભાગે ભેજવાળા ક્ષેત્રથી દૂર બનાવવામાં આવે છે. પણ શાહજહાએ તાજમહલને બનાવવા માટે આખરે યમુના નદીનો કિનારો શા માટે પસંદ કર્યો, તેની પાછળ પણ મોટું કારણ છે.

મુઘલ સમ્રાટ શાહજહાએ તાજમહલને ખાસ વાસ્તુકળાને કારણે યમુના નદીના કિનારે બનાવ્યું હતું. કહેવામાં આવે છે કે 50 કુવાઓ પર યમુનાનું બંધારણ ટક્યુ છે. આખી ઈમારતનું વજન આ કુવાઓ પર છે. નિર્માણ સમયે આ કુવાઓમાં આબનૂસ અને મહોગનીના લાકડાઓ નાખવામાં આવ્યા હતા. આ કુવાઓની ડિઝાઈન એ રીતે કરવામાં આવી હતી કે યમુના નદીથી તેને ભેજ મળતો રહે, કારણ કે કુવાની અંદર પડેલા લાકડાઓને જેટલો ભેજ મળશે, એટલી વધારે મજબૂતાઇ તાજમહેલને મળશે. ASIના એક અધિકારી અનુસાર, તાજમહલના બંધારણમાં બનાવેલા કુવાઓને સતત પાણી મળતું રહે એ જરૂરી છે. જો તેને પાણી મળશે નહીં તો તે અસુરક્ષિત થઇ જશે.

આબનૂસના લાકડાનો ઉપયોગ મકાનનો સામાન બનાવવામાં કરવામાં આવે છે. તેનું કારણ એ છે કે તે ભીના થવા પર વધારે મજબૂત થાય છે. આ લાકડા ભીના થવા પર ન તો સડે છે અને નહીં કે સંકોચાઇ છે કે ફૂલાઈ છે. તો મહોગનીના લાકડાની વાત કરીએ તો એ પણ અલગ રીતનું લાકડું છે. આના પર પણ પાણીની કોઈ અસર થતી નથી. આ લાકડાનો ઉપયોગ વહાણો, ફર્નીચર, પ્લાઈવુડ, શણગારની વસ્તુઓ અને મૂર્તિઓ બનાવવામાં કરવામાં આવે છે. પોતાના ઔષધીય ગુણોને કારણે આ લાકડામાં કોઈપણ રીતનો રોગ લાગતો  નથી.

તાજમહલના પાછળના ગામ નગલા પૈમા, અહમદ બુખારી, ગઢીમાં પાણી ભરાઈ ગયા છે. જોકે, યમુના નદીનું પૂરનું પાણી શહેરી ક્ષેત્રના લોકો માટે મુસીબતનું કારણ બન્યું છે. પાણીના ઝડપી વહેણને લીધે યમુના કિનારે વસેલા લોકોની ઝુપડીઓ અને સામાન પાણીમાં વહી ગયો છે. લાલ કિલ્લાની પાસે પણ યમુના નદીનું પાણી પહોંચી ગયું છે. યમુના કિનારા પર સ્થિત કૈલાશ મંદિરની અંદર પણ પાણી ભરાઇ ગયા છે.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.