ઓપરેશન થિયેટરનો આવો વીડિયો જોઈને ઉડી જશે હોંશ, ઈલાજ દરમિયાન લડવા બેઠા ડૉક્ટરો

ડૉક્ટરને ભગવાન માનવામાં આવે છે. જો આપણને કોઈ શારિરીક પરેશાની થાય છે તો ડૉક્ટર તેનો ઈલાજ કરે છે. ડૉક્ટરના જેટલાં પણ વખાણ કરીએ તેટલા ઓછા છે. હવે તમે વિચારી રહ્યા હશો કે અમે ડૉક્ટરોની વાત કેમ કરી રહ્યા છીએ. સોશિયલ મીડિયા પર ડૉક્ટરો સાથે જોડાયેલો એક વીડિયો ઘણા ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને જોયા પછી બધા શોક્ડ જોવા મળી રહ્યા છે. તમે પણ આ વીડિયોને જોઈને તમે પણ બે ઘડી વિશ્વાસ નહીં કરી શકો કે ડૉક્ટરો ખરેખરમાં આવું કંઈ કરી શકે છે. પરંતુ આ હકીકત છે, વીડિયોમાં ડૉક્ટરોની હરકત જુઓ અને પછી તેની પર વિશ્વાસ કરો.

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે તે આઈસીયુનો છે. જ્યાં એક દર્દી બેહોશ પડ્યો છે. આ વીડિયોમાં તમે સાફ જોઈ શકો છો કે ઓપરેશન થિયેટરમાં ડૉક્ટરોની ટીમ દર્દીનો ઈલાજ કરી રહી છે, પરંતુ આ દરમિયાન બે ડૉક્ટરો વચ્ચે કંઈક એવું થઈ જાય છે કે જેના પછી મામલો વિવાદમાં બદલાઈ જાય છે. તમે વાયરલ વીડિયોમાં જોઈ શકો છો કે બંને ડૉક્ટર દર્દીની સામે લડતા જોવા મળી રહ્યા છે. જ્યારે ત્યાં હાજર ડૉક્ટરોની ટીમમાંથી કેટલાંક લોકો મામલાને ખતમ કરવાની વાત કરી રહ્યા છે પરંતુ તેની અસર કંઈ નથી થતી. બંને ડૉકટરો ઝઘડતા જ રહે છે.

આ વીડિયોની ઉત્પત્તિની હજુ પુષ્ટી થઈ નથી. આ વીડિયોને એક ટ્વિટર યુઝર @HasnaZarooriHai  એ શેર કર્યો છે. યુઝરે વીડિયોને પોસ્ટ કરતા લખ્યું છે કે જો ઓપરેશન થિયેટરમાં આવી કોઈ ઘટના થાય છે તો શું દર્દી બચી શકશે. વીડિયો ઘણો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોના વાયરલ થવા પર ઘણા યુઝર્સના રિએક્શન પણ સામે આવી રહ્યા છે.

એક યુઝરે લખ્યું છે કે ઓટી ભગવાનના ભરોસે છે. જ્યારે અન્ય એક યુઝરે લખ્યું છે- ભણેલા-ગણેલા લોકો છે. દરરોજ સોશિયલ મીડિયા પર આવા ઘણા વીડિયોઝ વાયરલ થતા જોવા મળે છે. તેવામાં આ વીડિયો ખરેખરમાં લોકોને શોક્ડ કરી દે તેવો છે કારણ કે લોકો ડૉક્ટર પર વિશ્વાસ કરીને પોતાના રોગનો ઈલાજ તેમની પાસે કરાવે છે અને જો તેઓ અંદર કંઈક આવું કરતા હોય તો પછી દર્દીને થતા નુકસાનની જવાબદારી કોણ લેશે.

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.