- Politics
- આદિવાસીઓની માંગ 4 રાજ્યોને તોડીને એક ભીલ પ્રદેશ બનાવો
આદિવાસીઓની માંગ 4 રાજ્યોને તોડીને એક ભીલ પ્રદેશ બનાવો

રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના પ્રમુખ તીર્થ સ્થાન માનગઢ ધામમાં રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રના આદિવાસીઓ મોટી સંખ્યામાં ભેગા થયા હતા. તેમણે માંગ કરી છે કે 4 રાજ્યોને તોડીને એક ભીલ પ્રદેશ બનાવો.
રાજસ્થાનમાં બાંસવાડા, ડુંગરપર, બાડમેર, જાલોર, સિરોહી, ઉદયપુર, ઝાલાવાડ, રાજસમંદ, ચિતોડગઢ, કોટા, બાંરા અને પાલી. જ્યારે ગુજરાતના અરવલ્લી, મહિસાગર, દાહોદ, પંચમહાલ, સુરત, વડોદરા, તાપી, નવસારી, છોટાઉદેપુર, સાબરકાંઠા, બનાસકાંઠા, ભરૂચ. મધ્ય પ્રદેશમાંથી ઇંદોર, ગુના, શિવપુરી, મંદસોર,નીમચ, રતલામ, ધાર, દેવાસ, ખંડવા,ખરગોન, બુરહાનપુર, બજવાની અને અલીરાજપુર. મહારાષ્ટ્રમાંથી નાસિક, ઠાણે, જલગાંવ, ધૂલિયા, પાલઘર અને નંદરબાર. આ જિલ્લાને તોડીને ભીલ પ્રદેશ બનાવવાની માંગ કરવામાં આવી છે.
રાજસ્થાનમાં આદિવાસીઓ રાજકરાણમાં મોટું મહત્ત્વ ધરાવે છે. 8 જિલ્લા, 92 લાખની વસ્તી, 25 વિધાનસભા અને 17 સીટ આદિવાસી માટે રિઝર્વ છે.
Related Posts
Top News
સુરતના યુવાનોનું પ્રિય કેફે એટલે ડુમસમાં આવેલું નોમેડ્સ! પ્રકૃતિ અને સ્વાદનો અદભૂત સંગમ!
મુરલીધરનને જમ્મુ-કાશ્મીરમાં જમીન ફાળવાઈ, વિધાનસભામાં ઉઠ્યો સવાલ, જાણો મંત્રીએ શું આપ્યો જવાબ
આસામની ભાજપ સરકારે 4 વર્ષમાં જાહેરાતો પાછળ ખર્ચ કર્યા 370 કરોડ રૂપિયા
Opinion
