ટાયર પર કેમ લાગ્યા હોય છે આ 'કાંટા'? માત્ર જીનિયસ જ જાણે છે ! આજે તમે પણ જાણી લો

જો તમે વાહનોના નવા ટાયર ધ્યાનથી જોયા હશે, તો તમારું ધ્યાન તેના પર લાગેલા રબરના ''કાંટા'' પર જરૂરથી ગયું જ હશે. પરંતુ, મોટાભાગના લોકોને એ ખબર નથી હોતી કે તેને ટાયરની ઉપર કેમ લગાવવામાં આવે છે. ઘણા ઓછા લોકોને આ વિશેની જાણકારી હોય છે. જો કે, આજે તમને પણ એ વિશે જાણ થઈ જશે કે ટાયર પર 'કાંટા' કેમ હોય છે. વાસ્તવમાં, ટાયરની ઉપર રબરના 'કાંટા'ને એક ખાસ હેતુને કારણે બનાવવામાં આવે છે. ટાયરની ઉપરની સપાટી પર લાગેલા આ રબરના 'કાંટા'ને વેન્ટ સ્પૂઝ કહેવામાં આવે છે.

ટાયરની ઉપર આ 'કાંટા'ઓને વાહનો જ્યારે રસ્તા પર ચાલતા હોય છે તે દરમિયાન ટાયરની કામગીરીને શ્રેષ્ઠ બનાવવા માટે બનાવવામાં આવે છે. જો કે, તેનું કામ ત્યાં સુધી જ હોય છે, જ્યાં સુધી ટાયરને બનાવવામાં આવી રહ્યુ છે. એકવાર ટાયર જ્યારે બનીને તૈયાર થઈ જાય છે, તે પછી આ 'કાંટા'ઓ કોઈ કામના નથી હોતા. પછી આ 'કાંટા'ઓ ટાયરમાં હોવાથી કે નહીં હોવાથી કોઈ ફરક નથી પડતો. તમે તેને દૂર પણ કરી શકો છો.

આને આ રીતે સમજો, તમે જાણો જ છો કે વાહનના ચાલવાથી ટાયર પર દબાણ આવે છે, આ દબાવની અસરને ઓછી કરવા માટે ટાયરનું મજબૂત હોવું જરૂરી છે, નહીંતર તે વધુ સારું પ્રદર્શન નહીં આપી શકશે. મજબુત ટાયર બનાવવા માટે જેટલું જરૂરી સારા મટીરિયલનો ઉપયોગ કરવું છે, એટલું જ જરૂરી છે કે તેને બનાવવાની પ્રક્રિયામાં કોઈ ભૂલ નહીં થાય.

ફેક્ટરીઓમાં ટાયર બનાવવા માટે, રબરને ઓગાળીને ટાયરનો આકાર આપવામાં આવે છે, આ પ્રક્રિયા દરમિયાન ટાયર અને મોલ્ડની વચ્ચે કોઈ હવાના પરપોટા નહીં રહી જાય. તે સુનિશ્ચિત કરવામાં આવે છે. આ દરમિયાન, વેન્ટ સ્પૂઝ બની જાય છે. તે ટાયર બનાવવાની પ્રક્રિયાનો એક ભાગ છે.

પછી જ્યારે તમે ટાયરનો ઉપયોગ કરો છો, ત્યારે ટાયરની જે સપાટી રસ્તા પર લાગે છે, તેના પર લાગેલા આ રબરના 'કાંટા' ઘસાઈને પૂરા થઈ જાય છે, પરંતુ તમારા ટાયર પર તેની કોઈ અસર નથી થતી. જો કે, ટાયરની બાજુમાં વેન્ટ સ્પૂઝ લાંબા સમય સુધી રહી શકે છે.

About The Author

Related Posts

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.