નાસિર હુસૈને જણાવી ભારતીય ટીમ સૌથી મોટી ઉણપ, આ ખેલાડીઓનો થયો ઉલ્લેખ

ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન નાસિર હુસેનનું માનવું છે કે ભારતીય ટીમને વિદેશી પ્રવાસો પર એક એવા સીમ બોલરની અછત અનુભવાય છે જે બેટિંગ પણ કરી શકે. તેમણે બેન સ્ટોક્સ અને કેમરન ગ્રીનનું ઉદાહરણ આપતા કહ્યું કે, આ બંને ક્રમશઃ ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા માટે કામ કરે છે. સતત બીજી વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ (WTC)માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મળેલી હારનો ઉલ્લેખ કરતા ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન નાસિર હુસેને બુધવારે ICC રિવ્યૂમાં આ બાબતે વાત કરી હતી.

તેમણે કહ્યું કે, તે (ભારત) પોતાના ઘર પર ખૂબ શાનદાર હોય છે, ઘરમાં તેની ટીમનું સંતુલન પણ સારું હોય છે. જો કે, વિદેશી પ્રવાસો માટે ભારતીય ટીમમાં એક બેન સ્ટોક્સ, કેમરન ગ્રીન અને મિચેલ માર્સ જેવો ક્રિકેટર, જે નંબર 6 કે 7 પર બેટિંગ કરી શકે છે અને 10 થી 15 ઓવરમાં વિકેટ લેનારો સીમ અને સ્વિંગ બોલિંગ કરનારા ક્રિકેટરની જરૂરિયાત છે. એક બોલર નહીં જે માત્ર બોલિંગ કરી શકે, પરંતુ બેટ્સમેન જે 10 ઓવર સીમ બોલિંગ પણ કરી શકે. ત્યારબાદ વિદેશી પ્રવાસ માટે ભારતીય ટીમનું સંતુલન બનશે, તે સારું હશે.

નાસિર હુસેને હાલના વિકલ્પોમાંથી હાર્દિક પંડ્યાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, જાહેર રીતે તેની પાસે (ભારત) રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા અનુભવી ખેલાડી છે અને તેઓ દુનિયાના શાનદાર ખેલાડી છે. એ સિવાય તેમની પાસે શુભમન ગિલ જેવા યુવા ખેલાડી છે જે સુપરસ્ટાર બનવા જઈ રહ્યો છે. એવામાં વિદેશી પ્રવાસો પર જો તેમની પાસે એક સીમ બોલિંગ ઓલરાઉન્ડર આવી જાય તો ટીમનું સંતુલન જબરદસ્ત થઈ જશે. જો હાર્દિક પંડ્યા ફિટ રહી શકે છે તો તે તેના માટે એકદમ યોગ્ય ખેલાડી છે.

About The Author

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.