લવ જેહાદ: અકુદરતી સંભોગ, પરાણે માંસ ખવડાવતો, ગર્ભવતી પત્નીના પેટ પર લાત

લખનૌથી લવ જેહાદનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.પીડિતાનો આરોપ છે કે યુવકે તેનું નામ અને ધર્મ બદલીને તેને પ્રેમ જાળમાં ફસાવીને અને ભગાડીને લખનૌ લઈ ગયો હતો. જ્યારે તેણી 5 મહિનાની ગર્ભવતી હતી, ત્યારે પતિએ તેણીના પેટમાં લાત મારીને ગર્ભપાત કરાવી દીધો હતો. તેમજ તેની સાથે અકુદરતી સંભોગ કર્યો હતો અને બળજબરીથી તેને પ્રતિબંધિત માંસ પણ ખવડાવતો હતો. એટલું જ નહી, પરંતુ પતિએ આ ગર્ભવતી મહિલા સાથે જે ક્રુરતા આચરી છે તે જાણીને તમે ચોંકી જશો. પતિએ ગર્ભવતી મહિલાના પેટ પર લાત મારી, ગરમ ગરમ તેલ નાંખ્યું અને મહિલાના શરીર પર સીગોરેટના ડામ પણ આપ્યા.

પીડિત મહિલાએ પોલીસને આપેલી ફરિયાદમાં કહ્યું છ કે યુવકે પોતાનો ધર્મ છુપાવીને તેણી સાથે લગ્ન કર્યા હતા. જ્યારે તેણી ગર્ભવતી થઇ અને પાંચમો મહિનો ચાલી રહ્યો હતો ત્યારેપતિએ પેટ પર લાત મારીને ગર્ભપાત કરાવી દીધો હતો. સિગરેટના ડામ આપ્યા હતા અને શરીર પર ગરમ ગરમ તેલ રેડ્યું હતું. મહિલાએ ફરિયાદમાં એમ પણ કહ્યુ હતુ કે પતિ ઇસ્લામ ધર્મ કબુલ કરવા માટે જબરદસ્તી કરતો હતો.

મહિલાએ કહ્યું કે પતિ રોજ મારપીટ કરતો હતો અને જ્યારે મેં ફરિયાદ કરવાની કોશિશ કરી હતી ત્યારે જાનથી મારી નાંખવાની ધમકી આપીને એક રૂમમાં પુરી દીધી હતી.પોલીસે કહ્યુ હતું કે, મહિલાના લગ્ન સુશીલ મોર્ય સાથે થયા હતા અને તેનાથી બે બાળકો પણ થયા હતા. એકની ઉંમર અત્યારે 5 વર્ષ અને બીજાની 3 વર્ષ છે.

પીડિતાએ પોલીસ ફરિયાદમાં કહ્યુ છે કે યુવકે પોતાનું નામ અને ધર્મ બદલીને પ્રેમ જાળમાં ફસાવી હતી અને પછી ભગાડીને લખનૌ લઇ ગયો હતો.જ્યારે તે 5 મહિનાની ગર્ભવતી થઇ ત્યારે પતિએ લાત મારીને ગર્ભપાત કરાવી દીધો હતો. યુવકનું અસલી નામ ચાંદ મોહમ્મદ હોવાનું મહિલાએ પોલીસ ફરિયાદમાં કહ્યું છે. પતિએ તેનું નામ ચાંદ મોહમ્મદથી બદલીને સુશીલ મોર્ય કરી દીધું હતું.

મહિલાએ અનેક વખત ભાગવાની કોશિશ કરી હતી, પરંતુ પતિની પકડમાંથી છુટી શકતી નહોતી. આખરે મહિલા વન સ્ટોપ સેન્ટરની મદદથી મહિલાનું રેસ્કયૂ કરવામાં આવ્યું અને અત્યારે મહિલા સેન્ટરમાં જ રહે છે. પોલીસે યુવક સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.<

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.