ગુજરાતના 23 ધારાસભ્યો ટ્રાફિકના 35 મેમો મળ્યા છે, છતા દંડ ભરતા નથી

ગુજરાતના 182 ધારાસભ્યોમાંથી 23 ધારાસભ્યોને ટ્રાફિક નિયમોના ભંગ બદલ કુલ 35 મેમો છેલ્લાં 2 વર્ષમાં મળ્યા છે, પરંતુ એકેય ધારાસભ્યએ દંડની રકમ ભરી નથી. 30 ધારાસભ્યો પાસે PUC નથી અને 31 પાસે વાહનોનો વીમો નથી.

સૌથી વધારે મેમો ભાજપના મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાને મળ્યા છે. તેમને ટ્રાફિક નિયમ ભંગ માટે 8 મેમો મળ્યા છે. એ પછી શિક્ષણ મંત્રી કુબેર ભંડારીને 7, સુરત ચોર્યાસીના ધારાસભ્ય સંદીપ દેસાઇને 6, દરિયાપુરના ધારાસભ્ય કૌશિક જૈનને 3, મણિનગરના ધારાસભ્ય અમૂલ ભટ્ટને 3, કુમાર કાનાણીને 1, ચૈતન્ય દેસાઇને 2, પાયલ કુકરાણીને 3, મહેન્દ્ર પાડલિયાને 3 અને અલ્પેશ ઠાકોરને 2 મેમો મળ્યા છે.

ધારાસભ્યોને આ મેમો ઓવરસ્પીડીંગ, સિગ્નલ તોડવા, સેફ્ટી બેલ્ટ ન પહેરવા, ડાર્ક ફિલ્મ લગાવવા જેવા નિયમો તોડવા પર મળ્યા છે.

Top News

દિલ્હી હજ કમિટીએ કરી વક્ફ બિલનું સમર્થન, કહ્યું- પહેલા બિલ વાંચો પછી વિરોધ કરો

દિલ્હી હજ કમિટીના અધ્યક્ષ કૌસર જહાંએ ડીડી ન્યૂઝ સાથેની એક ખાસ વાતચીતમાં વક્ફ સંશોધન વિધેયકની જરૂરિયાત અને અનિવાર્યતા પર પોતાના...
National 
દિલ્હી હજ કમિટીએ કરી વક્ફ બિલનું સમર્થન, કહ્યું- પહેલા બિલ વાંચો પછી વિરોધ કરો

સલમાન ખાને રામ મંદિરની ડિઝાઇનવાળી ઘડિયાળ પહેરી તો મૌલાના રિઝવી ગરમ

બોલિવૂડનો 'ભાઈજાન' જે પણ કરે છે, તે હેડલાઇન્સ બની જાય છે. સલમાન ખાને શ્રી રામ મંદિરની તસવીરવાળી...
National 
સલમાન ખાને રામ મંદિરની ડિઝાઇનવાળી ઘડિયાળ પહેરી તો મૌલાના રિઝવી ગરમ

લોકસભામાં ઈમિગ્રેશન બિલ પાસ, અમિત શાહે કહ્યું- ભારત કોઇ ધર્મશાળા નથી

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે, સરકાર એ લોકોનું સ્વાગત કરવા તૈયાર છે, જેઓ પર્યટકના રૂપમાં કે શિક્ષણ, ...
National  Politics 
લોકસભામાં ઈમિગ્રેશન બિલ પાસ, અમિત શાહે કહ્યું- ભારત કોઇ ધર્મશાળા નથી

ભારતમાં સૂર્યગ્રહણ ક્યારે? જાણો સૂતક કાળ માન્ય રહેશે કે નહીં

સૂર્યમંડળમાં ગ્રહણ એક ખગોળીય ઘટના હોઈ શકે છે, પરંતુ જ્યોતિષશાસ્ત્ર અનુસાર તેની અસર ફાયદાકારક અથવા નુકસાનકારક હોઈ શકે છે, જેની...
Astro and Religion 
ભારતમાં સૂર્યગ્રહણ ક્યારે? જાણો સૂતક કાળ માન્ય રહેશે કે નહીં

Opinion

બળવંતરાય મહેતા: દેશમાં ગામડાઓના વિકાસના પિતામહ, જે યુદ્ધમાં શહીદ થઇ ગયા બળવંતરાય મહેતા: દેશમાં ગામડાઓના વિકાસના પિતામહ, જે યુદ્ધમાં શહીદ થઇ ગયા
બળવંતરાય મહેતાનો ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો કાર્યકાળ માત્ર બે જ વર્ષનો હતો (19 સપ્ટેમ્બર 1963 - 19 સપ્ટેમ્બર 1965),  છતાં તેમણે...
આર.સી.ફળદુ: એક વાલી જેવું વ્યક્તિત્વ અને સમાજનો કોઈ પણ વ્યક્તિ જેમને જઈને મળી શકે
જીવરાજ મહેતા: પહેલા મુખ્યમંત્રી, કોંગ્રેસમાં જૂથબંધી તેમને પણ નડી હતી
હરેન પંડ્યા: હૈયું જ્યાં સુધી ધબક્યું ત્યાં સુધી સમાજ સેવા, ભાજપ અને કાર્યકર્તાઓને સમર્પિત રહ્યું
કિશોરભાઈ વાંકાવાલા ભાજપના એક એવા સુરતી નેતા જે સૌને ગમતા અને સૌના થઈને સુરત માટે કામ કરતા
Copyright (c) Khabarchhe All Rights Reserved.