Nilesh Parmar
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
ધનવાન સાંસદોને પ્રજાના પૈસે પગારભથ્થામાં વધારો શું કામ?
Published On
By Nilesh Parmar
ભારત એક લોકશાહી પ્રધાન દેશ છે જ્યાં નાગરિકો પોતાના મતના અધિકારથી સ્થાનિક નેતાઓથી લઈને વિધાનસભા અને લોકસભાના સદસ્યોને ચૂંટે છે. આ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ દેશના વિકાસ અને જનતાની સેવા માટે કામ કરે એવી અપેક્ષા રાખવામાં આવે છે. પરંતુ હાલમાં જનપ્રતિનિધિઓના પગારભથ્થા,...
આગામી 5 વર્ષમાં દેશમાં એક પણ જિલ્લો એવો રહેશે નહીં જ્યાં મેડિકલ કોલેજ ન હોય: અમિત શાહ
Published On
By Nilesh Parmar
કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે મહારાજા અગ્રસેનની ભવ્ય પ્રતિમાનું અનાવરણ કર્યું હતું, નવનિર્મિત આઇસીયુનું ઉદઘાટન કર્યું હતું. તેમણે સંબોધનમાં જણાવ્યું હતું કે, હરિયાણાની ધરતીએ પ્રાચીન કાળથી ભારતની સંસ્કૃતિ, મૂલ્યો અને પરંપરાઓને સમૃદ્ધ અને જાળવવાનું...
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Published On
By Nilesh Parmar
તારીખ: 01-04-2025 દિવસ: મંગળવાર મેષ: આજે તમારે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સચેત રહેવું પડશે, કારણ કે તેમાં ઘટાડો થવાની સંભાવના છે. જો તમે તમારા આહારમાં બેદરકાર છો, તો તમને પેટની સમસ્યા થઈ શકે છે. જો તમે કાર્યક્ષેત્રમાં ઉતાવળમાં કોઈ નિર્ણય લીધો...
હિતેન્દ્ર દેસાઈ: યુદ્ધ જેવા મુશ્કેલ સમયના મજબૂત નેતા
Published On
By Nilesh Parmar
હિતેન્દ્ર દેસાઈએ 20 સપ્ટેમ્બર 1965થી 12 મે 1971 સુધી ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે કાર્ય કર્યું. આ સમયગાળો ગુજરાત માટે ખૂબ જ અગત્યનો એટલા માટે હતો કારણ કે તે સમયે યુદ્ધ, રાજકીય વિખવાદ અને આર્થિક પડકારો હતા. 9 ઓગસ્ટ 1915ના રોજ...
આપણા ગુજરાતના ગામડા ખાલી થઈ રહ્યા છે તો ખેતી કોણ કરશે?
Published On
By Nilesh Parmar
આપણું ગુજરાત એટલે દેશની કૃષિનું હૃદય. દુષ્કાળના વર્ષોને બાદ કરતા આપણું રાજ્ય એક સમયે ખેત ઉત્પાદનથી ધબકતું હતું. આપણા પૂર્વજોએ ખેતરોમાં પરસેવો પાડીને આ ધરતીને સોનું બનાવી હતી. ગામડાંઓમાં રહેતા ખેડૂતોની મહેનતે ગુજરાતને આજે આર્થિક રીતે સમૃદ્ધ રાજ્યનું સ્થાન અપાવ્યું...
રત્નકલાકારો અચાનક સરકારની સાથે અને શેઠોની વિરુદ્ધમાં કેમ થઇ ગયા?
Published On
By Nilesh Parmar
સુરતમાં 30 માર્ચ રવિવારે સવારે કતારગામ દરવાજાથી કાપોદ્રા સુધી રત્નકલાકારોની એક રેલી નિકળી અને શાંતિપૂર્ણ રીતે કોઇ પણ જાતની બબાલ વગર રેલી પુરી થઇ ગઇ. અત્યાર સુધી રત્નકલાકારોના સંગઠન ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતની સરકાર સામેની લડાઇ હોવાનું લાગતું હતું, ...
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Published On
By Nilesh Parmar
તારીખ: 31-03-2025 દિવસ: સોમવાર મેષ: જો તમારા હાથમાં મોટી રકમ આવશે તો તમારી ખુશીનો પાર રહેશે નહીં. પરિવારના કોઈ સભ્ય સાથે વિવાદ થાય તો તેમાં વાણીની મધુરતા જાળવી રાખવી. તમે રાત્રે તમારા મિત્રો સાથે પિકનિક માટે જઈ શકો છો. વૃષભ:...
રાજકારણમાં સારાની કિંમત નથી અને ખોટો ફાવી જાય છે
Published On
By Nilesh Parmar
રાજકારણ એક એવું ક્ષેત્ર છે જ્યાં આદર્શો, મહેનત અને લાગણીઓનું મૂલ્ય હંમેશાં ચર્ચામાં રહે છે. ભારતની રાજનીતિમાં ખાસ કરીને ગુજરાતમાં હાલમાં એક વાક્ય ઘણી વખત સાંભળવા મળે છે: ‘સારાની કિંમત નથી અને ખોટો ફાવી જાય છે.’ આ શબ્દોમાં એક...
બેંગકોકમાં ભૂકંપ: ગુજરાતી પરિવારોની સ્થિતિ શું છે?
Published On
By Nilesh Parmar
મ્યાનમારમાં ભૂંકપની મોટી અસર પડી છે અને ભારે તબાહી મચી છે તેની સાથે થાઇલેન્ડ, બાંગ્લાદેશ, દક્ષિણ પશ્ચિમ ચીન અને ભારતના નોર્થ ઇસ્ટ વિસ્તારોમાં ભૂંકપની અસર જોવા મળી છે. થાઇલેન્ડની રાજધાની બેંગકોંકમાં લગભગ 300 જેટલા ગુજરાતી પરિવારો વસે છે...
ચૈત્રી નવરાત્રી: ભક્તિ અને શક્તિનો પવિત્ર સંગમ
Published On
By Nilesh Parmar
આજે ચૈત્રી નવરાત્રીનો પવિત્ર પ્રારંભ થઈ રહ્યો છે. આ નવ દિવસોનો તહેવાર ભારતીય હિન્દુ સંસ્કૃતિનું એક અમૂલ્ય રત્ન છે જે ભક્તિ, શક્તિ અને આધ્યાત્મિકતાનો અદ્ભુત સમન્વય રજૂ કરે છે. ગુજરાતની ધરતી પર નવરાત્રીનો ઉત્સાહ અને ઉમંગ કંઈક અલગ જ સ્તરે...
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Published On
By Nilesh Parmar
તારીખ: 30-03-2025 દિવસ: રવિવાર મેષ: માનસિક શાંતિ આખા દિવસ માટે જળવાયેલી રહે. કામકાજ અંગે યોગ્ય અને જરૂરી નિર્ણય લઈ શકાય. પરિવારના સભ્યો સાથે આનંદ અનુભવી શકાશે. કરેલા રોકાણોનો યોગ્ય નફો મળે. સુખ શાંતિમાં વધારો થાય. વૃષભ: ધન સાથે સંકળયેલી બાબતો...
રત્નકલાકારોની હડતાળ: સુરત ડાયમંડ એસો. GJEPC સમર્થન આપતા કેમ ડરે છે
Published On
By Nilesh Parmar
છેલ્લા અઢી વર્ષથી ડાયમંડ ઉદ્યોગામં મંદીએ અજગર ભરડો લીધેલો છે અને રત્નકલાકારોની હાલત કફોડી થયેલી છે. આ બાબતે ગુજરાત સરકાર, કેન્દ્ર સરકારને અનેક રજૂઆતો પછી પણ કોઇ પગલાં નહીં લેવાતા આખરે ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતે 30 માર્ચથી અચોક્કસ મુદતની...
Latest News
Copyright (c) Khabarchhe All Rights Reserved.