9 નગર પાલિકાઓને નવા વર્ષની મોટી ભેટ આપવા જઇ રહી છે ગુજરાત સરકાર

ગુજરાત સરકાર 9 નગર પાલિકાઓને મોટી ભેટ આપવા માટે જઇ રહી છે. 25 ડિસેમ્બરે સરકાર સુશાસન દિવસની ઉજવણી કરશે ત્યારે આ જાહેરાત થઇ શકે છે.ગુજરાત સરકારે બજેટ 2024-25માં જાહેરાત કરી હતી કે 9 નગર પાલિકાઓને મહાનગર પાલિકાનો દરજ્જો આપવામાં આવશે.

 આ 9 નગર પાલિકાઓમાં નવસારી, વાપી, મહેસાણા, નડીયાદ, સુરેન્દ્રનગર, ગાંધી ધામ, મોરબી, પોરબંદર અને આણંદનો સમાવેશ થાય છે જેમને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત થઇ શકે છે.

આ બદલાવને કારણે હવે જે પાલિકાની ચૂંટણી આવી રહી છે તેમાં મોટો બદલાવ થશે. કુલ 85 નગરપાલિકાઓ અત્યારે છે. આ જે નવી મહાનગર પાલિકોઓ બનશે તેમાં કેટલીક નગર પાલિકાઓને ભેળવી દેવામાં આવશે એટલે 60 નગર પાલિકાઓમાં ચૂંટણી થશે

Related Posts

Top News

ભારતમાં સૂર્યગ્રહણ ક્યારે? જાણો સૂતક કાળ માન્ય રહેશે કે નહીં

સૂર્યમંડળમાં ગ્રહણ એક ખગોળીય ઘટના હોઈ શકે છે, પરંતુ જ્યોતિષશાસ્ત્ર અનુસાર તેની અસર ફાયદાકારક અથવા નુકસાનકારક હોઈ શકે છે, જેની...
Astro and Religion 
ભારતમાં સૂર્યગ્રહણ ક્યારે? જાણો સૂતક કાળ માન્ય રહેશે કે નહીં

મ્યાનમાર-થાઈલેન્ડમાં 7.5 અને 7ની તીવ્રતાના બે ભૂકંપ, બિલ્ડીંગો પણ ધરાશાયી

મ્યાનમાર અને થાઈલેન્ડના બેંગકોકમાં ખૂબ જ તીવ્ર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મ્યાનમારમાં બે મોટા ભૂકંપ આવ્યા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી...
World 
મ્યાનમાર-થાઈલેન્ડમાં 7.5 અને 7ની તીવ્રતાના બે ભૂકંપ, બિલ્ડીંગો પણ ધરાશાયી

યોગી આદિત્યનાથ ભાજપનો હિન્દુત્વનો ચહેરો અને નેતૃત્વ બની રહ્યા છે

ભારતના રાજકીય વિષયોમાં હિન્દુત્વની વિચારધારા એક મહત્વપૂર્ણ પરિબળ રહી છે અને આ વિચારધારાને બળ આપવામાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)નું યોગદાન...
National 
યોગી આદિત્યનાથ ભાજપનો હિન્દુત્વનો ચહેરો અને નેતૃત્વ બની રહ્યા છે

પોલીસથી બચવા પેન્ટમાં જ કરી દેતો હતો શૌચ, પોલીસે આ યુક્તિથી પકડ્યો

પોલીસથી બચવા માટે બદમાશો વિવિધ યુક્તિઓ અપનાવે છે, પરંતુ એક બદમાશ પોલીસથી બચવા માટે એ સ્તર પર ઉતરી આવતો...
National 
પોલીસથી બચવા પેન્ટમાં જ કરી દેતો હતો શૌચ, પોલીસે આ યુક્તિથી પકડ્યો

Opinion

બળવંતરાય મહેતા: દેશમાં ગામડાઓના વિકાસના પિતામહ, જે યુદ્ધમાં શહીદ થઇ ગયા બળવંતરાય મહેતા: દેશમાં ગામડાઓના વિકાસના પિતામહ, જે યુદ્ધમાં શહીદ થઇ ગયા
બળવંતરાય મહેતાનો ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો કાર્યકાળ માત્ર બે જ વર્ષનો હતો (19 સપ્ટેમ્બર 1963 - 19 સપ્ટેમ્બર 1965),  છતાં તેમણે...
આર.સી.ફળદુ: એક વાલી જેવું વ્યક્તિત્વ અને સમાજનો કોઈ પણ વ્યક્તિ જેમને જઈને મળી શકે
જીવરાજ મહેતા: પહેલા મુખ્યમંત્રી, કોંગ્રેસમાં જૂથબંધી તેમને પણ નડી હતી
હરેન પંડ્યા: હૈયું જ્યાં સુધી ધબક્યું ત્યાં સુધી સમાજ સેવા, ભાજપ અને કાર્યકર્તાઓને સમર્પિત રહ્યું
કિશોરભાઈ વાંકાવાલા ભાજપના એક એવા સુરતી નેતા જે સૌને ગમતા અને સૌના થઈને સુરત માટે કામ કરતા
Copyright (c) Khabarchhe All Rights Reserved.