- Central Gujarat
- સરકારી અધિકારીઓની મીલિભગતમાં અમદાવાદમાં 250 કરોડની જમીનનું કૌભાંડ
સરકારી અધિકારીઓની મીલિભગતમાં અમદાવાદમાં 250 કરોડની જમીનનું કૌભાંડ
By Khabarchhe
On

અમદાવાદના લીલાપુરમાં એક 24 વીઘા જમીન કે જેની પર ગુજરાત હાઇકોર્ટે બે વખત મનાઇ હૂકમ ફરમાવ્યો છે એ જમીનને 250 કરોડ રૂપિયામાં વેચી દેવાઇ હોવાનું જાણવા મળ્યું છે.
દિવ્ય ભાસ્કરના એક અહેવાલમાં કહેવાયું છે કે, સોલા સબ રજિસ્ટ્રારના અધિકારીઓની મીલિભગતને કારણે મનાઇ હુકમ છતા દસ્તાવેજ બની ગયો. મનાઇ હુકમ સામે કૌભાંડીઓએ સોંગદનામું કરીને ડોક્યુમેન્ટને દસ્તાવેજનો ભાગ બનાવી દીધો.
આ આખા કૌભાંડમાં મુખ્ય ખેલાડી પલ્લવી પટેલ અને સરકારનો એક ઉચ્ચ અધિકારી સામેલ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.
કૌભાંડ બહાર ન આવે એના માટે સબ રજિસ્ટ્રારને ગાંધીનગર મહેકમ શાખામાં બદલી કરી દેવામાં આવી. આ શાખા રાજ્યના કૌભાંડોની તપાસ કરવાનું કામ કરે છે. મતલબ કે કૌભાંડ કરનાર જ કૌભાંડની તપાસ કરશે.
Top News
Published On
ગયા વર્ષે 1 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવા છતાં, મુકેશ અંબાણી ભારતના સૌથી ધનિક વ્યક્તિ રહ્યા છે. મીડિયા...
સૌથી મજબુત, ટકાઉ અને વોટરપ્રૂફ સ્માર્ટફોન OPPO F29 Seriesનું ગુજરાતમાં વેચાણ શરૂ
Published On
By Dharmesh Kalsariya
અમદાવાદ, 28 માર્ચ: OPPO Gujarat દ્વારા અત્યંત અપેક્ષિત OPPO F29 સિરીઝનું ગ્રાન્ડ લોન્ચિંગ કરાયું છે, જેમાં OPPO F29 અને OPPO...
ટ્રમ્પે ઇફ્તાર પાર્ટી આપી, પણ અમેરિકાના મુસ્લિમો કેમ ગુસ્સે થયા
Published On
By Kishor Boricha
મુસ્લિમો માટે સૌથી પવિત્ર મહિનો રમઝાન સમાપ્ત થવાનો છે, અને આવી સ્થિતિમાં દેશ અને દુનિયાભરમાં ઇફ્તાર પાર્ટીઓનું આયોજન કરવામાં...
દિલ્હી હજ કમિટીએ કરી વક્ફ બિલનું સમર્થન, કહ્યું- પહેલા બિલ વાંચો પછી વિરોધ કરો
Published On
By Nilesh Parmar
દિલ્હી હજ કમિટીના અધ્યક્ષ કૌસર જહાંએ ડીડી ન્યૂઝ સાથેની એક ખાસ વાતચીતમાં વક્ફ સંશોધન વિધેયકની જરૂરિયાત અને અનિવાર્યતા પર પોતાના...
Opinion

27 Mar 2025 19:13:36
બળવંતરાય મહેતાનો ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો કાર્યકાળ માત્ર બે જ વર્ષનો હતો (19 સપ્ટેમ્બર 1963 - 19 સપ્ટેમ્બર 1965), છતાં તેમણે...
Copyright (c) Khabarchhe All Rights Reserved.