પ્રયાગરાજમાં 45 દિવસના મહાકુંભમાં આટલા લાખ કરોડનો બિઝનેસ થશે

On

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં 13 જાન્યુઆરી 2025થી પવિત્ર મહાકુંભનો પ્રારંભ થઇ ગયો છે અને 26 ફેબ્રુઆરી સુધી મહાકુંભ મેળો ચાલવાનો છે.45 દિવસ સુધીમા લગભગ 40 કરોડ શ્રધ્ધાળુઓ મહાકુંભમાં સ્થાન કરવા આવશે તેવી ધારણા રાખવામાં આવી છે.

ઉત્તર પ્રદેશ સરકારની ધારણા છે કે એક શ્રધ્ધાળુ જો 5,000 રૂપિયાનો ખર્ચ કરશે તો ઉત્તર પ્રદેશમાં 2 લાખ કરોડ રૂપિયાનો ધંધો થશે અને સરકારની તિજોરી ટેક્સની આવકમાંથી છલકાઇ જશે.

મહાકુંભને કારણે હોટલ ઇન્ડસ્ટ્રીઝને બખ્ખાં થઇ ગયા છે. માત્ર પ્રયાગરાજ જ નહી, પરંતુ નજીકના શહેરોની હોટલો પણ ફુલ થઇ ગઇ છે અને ટ્રાવેલ્સ બિઝનેસને પણ ચાંદી થઇ ગઇ છે.

જો કે જાણકારોનું માનવું છે કે જે રીતે દેશમાં માહોલ છે એ જોતા કદાચ 4 લાખ કરોડની ઉપર પણ બિઝનેસ થઇ જાય તો નવાઇ નહીં લાગશે.

Related Posts

Top News

આકાશને આંબતી છોટાઉદેપુરની દીકરી શીતલ રાઠવા!

ગુજરાતના છોટાઉદેપુરની દીકરી શીતલ રાઠવા. હા નામ આ નામ આજે દરેક ગુજરાતીના હૃદયમાં પ્રેરણાનું પ્રતીક બની ગયું છે. છોટાઉદેપુર જિલ્લાના...
Gujarat 
આકાશને આંબતી છોટાઉદેપુરની દીકરી શીતલ રાઠવા!

હોળીના દિવસે યુવરાજ સિંહ સાથે થયું જબરદસ્ત પ્રેંક, સચિને બનાવ્યો હતો માસ્ટર પ્લાન

13 તારીખે દેશભરમાં હોળીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવ્યો. સર્વત્ર આનંદ અને ઉત્સવનો માહોલ હતો. ગલીથી લઈને રસ્તાઓ સુધી બધે માત્ર...
Sports  Festival 
હોળીના દિવસે યુવરાજ સિંહ સાથે થયું જબરદસ્ત પ્રેંક, સચિને બનાવ્યો હતો માસ્ટર પ્લાન

નીતિનભાઈ પટેલ: ગુજરાત ભાજપના એક આખાબોલા નિષ્ઠાવાન કાર્યકર્તા અને પાટીદાર નેતા

(ઉત્કર્ષ પટેલ) નીતિનભાઈ પટેલ ગુજરાતના રાજકારણમાં એક એવું નામ છે જે નિષ્ઠા, આખાબોલાપણું અને સમાજ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતીક...
Gujarat  Opinion 
નીતિનભાઈ પટેલ: ગુજરાત ભાજપના એક આખાબોલા નિષ્ઠાવાન કાર્યકર્તા અને પાટીદાર નેતા

મહા કુંભનો મહાચોર પકડાયો, 60 લાખના ફોન જપ્ત કરાયા

પ્રયાગરાજ અને વારાણસીમાં ચાલી રહેલા મહાકુંભ દરમિયાન જ્યારે મહેનતુ લોકો રોજગારથી કરોડો રૂપિયાની કમાણી કરી રહ્યા હતા, ત્યારે ચોર અને...
National 
મહા કુંભનો મહાચોર પકડાયો, 60 લાખના ફોન જપ્ત કરાયા

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.
Khabarchhe Gujarati