- Divinity
- કુંભમેળામાં સ્વજન ખોવાઇ જાય તો આ ટેક્નોલોજી તરત શોધી આપશે
કુંભમેળામાં સ્વજન ખોવાઇ જાય તો આ ટેક્નોલોજી તરત શોધી આપશે

તમે ઘણી એવી હિન્દી ફિલ્મો જોઇ હશે જેમાં કુંભના મેળામાં બે ભાઇઓ કે ભાઇ- બહેન વિખુટા પડી જાય અને વર્ષો પછી તેમનો ભેટો થાય. પરંતુ હવે એવી એડવાન્સ ટેક્નોલોજી આવી ગઇ છે કે મહાકુંભમાં વિખુટી પડી ગયેલી વ્યકિતને શોધવામાં વધારે સમય નહીં જાય.
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં 13 જાન્યુઆરીથી પવિત્ર મહાકુંભનો પ્રારંભ થયો છે જે 26 ફેબ્રુઆરી સુધી ચાલવાનો છે અને સરકારે 40 કરોડ લોકો આવવાનો લક્ષ્યાંક રાખેલો છે. હવે જો મહાકુંભમાં કોઇ વ્યક્તિ ખોવાઇ જાય તો AI બેઇઝ્ડ લોસ્ટ એન્ડ ફાઉન્ડ સેન્ટર પર માહિતી આપવાની અને મહાકુંભમાં કુલ 2800 CCTV જેમાં 328 આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ બેઇઝ્ડ કેમેરા લાગેલા છે. જેવો ખોવાયેલી વ્યકિતનો ફોટો આપશો કે AI કેમેરા એ વ્યકિતને મહાકુંભમાં શોધશે અને તરત ઓળખીને એક ફોટો પાડી લેશે અને સેન્ટરને માહિતી આપી દેશે.
Related Posts
Top News
Published On
ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટીનો ગુજરાતનો જોઇન્ટ ડાયરેકટર અને કલાસ-1 અધિકારી 25,000વી લાંચ લેતા રંગે હાથે પકડાઇ ગયો છે. ફરિયાદીને ફુડ...
IPLની તૈયારીઓમાં વ્યસ્ત હાર્દિક પંડ્યાએ કેમ કહ્યું- અઢી મહિનામાં બધું બદલાઈ ગયું
Published On
By Kishor Boricha
ભારતના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા કહે છે કે, છેલ્લા કેટલાક મહિનામાં સમયનું ચક્ર તેના માટે સંપૂર્ણ 360 ડિગ્રીનો વળાંક...
સરકાર શું ફેરફારો કરી રહી છે, જેના લીધે મુસ્લિમો વક્ફ બિલ વિરુદ્ધ ધરણા પર ઉતર્યા?
Published On
By Kishor Boricha
વકફ બિલને લઈને રસ્તાઓ પર લડાઈ શરૂ થઈ ગઈ છે. સંસદના બજેટ સત્રનો બીજો તબક્કો ચાલી રહ્યો છે અને વક્ફ...
ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર સુરતમાં થશે ચૈત્રી નવરાત્રીએ 10 દિ' ગરબા, 10 મોટા સ્ટાર્સની હાજરી
Published On
By Nilesh Parmar
ગુજરાત અને નવરાત્રી એક બીજાના પર્યાય છે. ‘જ્યા જ્યા ગુજરાતી, ત્યાં ત્યાં નવરાત્રી!’ અને હવે, એ પરંપરાને એક નવો રંગ,...
Opinion
31.jpg)
17 Mar 2025 17:19:02
લોકશાહી એ એવી વ્યવસ્થા છે જેમાં નાગરિકોનો અવાજ સૌથી મહત્ત્વનો હોય છે. ભારત જેવા લોકશાહી દેશમાં ચૂંટણીઓ દ્વારા નાગરિકો પોતાના...
Copyright (c) Khabarchhe All Rights Reserved.