ડિજિટિલ એટેન્ડન્સ સિસ્ટમથી ગુજરાતના સરકારી કર્મચારીઓને શું વાંધો છે?

ગુજરાત સરકાર 1લી ફેબ્રુઆરીથી સરકારી કર્મચારીઓ માટે ડિજિટલ એટેન્ડન્સ સીસ્ટમ શરૂ કરવા જઇ રહી છે, જેનો કર્મચારીઓ વિરોધ કરી રહી રહ્યા છે. ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને નવી વ્યવસ્થા સામે વાંધો ઉઠાવ્યો છે.

મંડળનું કહેવું છે કે, મુખ્ય હીતધારક કર્મચારી મંડળ સાથે આ નવી સીસ્ટમ વિશે કોઇ સંવાદ કરવામાં નથી આવ્યો. નવી સીસ્ટમ કર્મચારીઓના અગંત ડિવાઇસના લોકેશન અને કેમેરા એક્સેસની માંગણી કરે છે. કર્મચારીઓના અગંત સ્માર્ટફોનનો ઉપયોગ તેમની સમંતિ વગર ફરજિયાત કરવામાં આવ્યો છે.

ઉપરાંત થર્ડ પાર્ટી એપ્લીકેશન દ્વારા  ભેગા થનારા ડેટાની સુરક્ષા અંગે પણ ચિંતા છે, ખાસ  કરીને મહિલા કર્મચારીઓના ડેટાનો દુરપયોગ થઇ શકે છે. ફિલ્ડમાં કામ કરનારા કર્મચારીઓને તકલીફ ઉભી થશે.

Top News

લોકસભામાં ઈમિગ્રેશન બિલ પાસ, અમિત શાહે કહ્યું- ભારત કોઇ ધર્મશાળા નથી

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે, સરકાર એ લોકોનું સ્વાગત કરવા તૈયાર છે, જેઓ પર્યટકના રૂપમાં કે શિક્ષણ, ...
National  Politics 
લોકસભામાં ઈમિગ્રેશન બિલ પાસ, અમિત શાહે કહ્યું- ભારત કોઇ ધર્મશાળા નથી

ભારતમાં સૂર્યગ્રહણ ક્યારે? જાણો સૂતક કાળ માન્ય રહેશે કે નહીં

સૂર્યમંડળમાં ગ્રહણ એક ખગોળીય ઘટના હોઈ શકે છે, પરંતુ જ્યોતિષશાસ્ત્ર અનુસાર તેની અસર ફાયદાકારક અથવા નુકસાનકારક હોઈ શકે છે, જેની...
Astro and Religion 
ભારતમાં સૂર્યગ્રહણ ક્યારે? જાણો સૂતક કાળ માન્ય રહેશે કે નહીં

મ્યાનમાર-થાઈલેન્ડમાં 7.5 અને 7ની તીવ્રતાના બે ભૂકંપ, બિલ્ડીંગો પણ ધરાશાયી

મ્યાનમાર અને થાઈલેન્ડના બેંગકોકમાં ખૂબ જ તીવ્ર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મ્યાનમારમાં બે મોટા ભૂકંપ આવ્યા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી...
World 
મ્યાનમાર-થાઈલેન્ડમાં 7.5 અને 7ની તીવ્રતાના બે ભૂકંપ, બિલ્ડીંગો પણ ધરાશાયી

યોગી આદિત્યનાથ ભાજપનો હિન્દુત્વનો ચહેરો અને નેતૃત્વ બની રહ્યા છે

ભારતના રાજકીય વિષયોમાં હિન્દુત્વની વિચારધારા એક મહત્વપૂર્ણ પરિબળ રહી છે અને આ વિચારધારાને બળ આપવામાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)નું યોગદાન...
National 
યોગી આદિત્યનાથ ભાજપનો હિન્દુત્વનો ચહેરો અને નેતૃત્વ બની રહ્યા છે

Opinion

બળવંતરાય મહેતા: દેશમાં ગામડાઓના વિકાસના પિતામહ, જે યુદ્ધમાં શહીદ થઇ ગયા બળવંતરાય મહેતા: દેશમાં ગામડાઓના વિકાસના પિતામહ, જે યુદ્ધમાં શહીદ થઇ ગયા
બળવંતરાય મહેતાનો ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો કાર્યકાળ માત્ર બે જ વર્ષનો હતો (19 સપ્ટેમ્બર 1963 - 19 સપ્ટેમ્બર 1965),  છતાં તેમણે...
આર.સી.ફળદુ: એક વાલી જેવું વ્યક્તિત્વ અને સમાજનો કોઈ પણ વ્યક્તિ જેમને જઈને મળી શકે
જીવરાજ મહેતા: પહેલા મુખ્યમંત્રી, કોંગ્રેસમાં જૂથબંધી તેમને પણ નડી હતી
હરેન પંડ્યા: હૈયું જ્યાં સુધી ધબક્યું ત્યાં સુધી સમાજ સેવા, ભાજપ અને કાર્યકર્તાઓને સમર્પિત રહ્યું
કિશોરભાઈ વાંકાવાલા ભાજપના એક એવા સુરતી નેતા જે સૌને ગમતા અને સૌના થઈને સુરત માટે કામ કરતા
Copyright (c) Khabarchhe All Rights Reserved.