- Gujarat
- સ્વામીનારાયણના પુસ્તકમાં લખાયું- વડતાલ જાઓ, દ્વારકામાં હવે ભગવાન ક્યાંથી હોય?
સ્વામીનારાયણના પુસ્તકમાં લખાયું- વડતાલ જાઓ, દ્વારકામાં હવે ભગવાન ક્યાંથી હોય?
50.jpg)
વડતાલ સ્વામીનારાયણ મંદિરના એક પુસ્તકના વિવાદીત લખાણથી લોકોમાં આક્રોશ ફેલાયો છે. આ પુસ્તકમાં ભગવાન દ્વારકાધીશનું અપમાન કરવામાં આવ્યું હોવાની લોકોની લાગણી છે જેને કારણે વિવાદ વકર્યો છે.
શ્રીજી સંકલ્પમૂર્તિ સદગુરુ ગોપાલનંદ સ્વામીની વાતો નામના પુસ્તકમાં 33મી વાર્તામાં એવું કહેવામાં આવ્યું છે કે, જો તમારે ભગવાન કૃષ્ણના દર્શન કરવા હોય તો વડતાલ જાઓ. દ્વારકામાં હવે ભગવાન ક્યાંથી હોય? દ્રારકા સુધીની યાત્રા કરનારાઓને કુસંગી અને વેરી તરીકે વર્ણવવામાં આવ્યા છે.
આ વિવાદ વિશે શંકરાચાર્ય સદાનંદ સરસ્વતી મહારાજે કહ્યું છે કે,સ્વામીનારાયણ સંપ્રદાયના લોકો છેલ્લાં 4 વર્ષથી હિંદુ દેવી દેવતાઓને ટાર્ગેટ કરી રહ્યા છે. હનુમાન દાદાને દાસ બતાવી દે છે તો મહાદેવને અલગ અલગ રીતે દર્શાવે છે. સનાતન ધર્મની ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે.
Top News
Published On
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના રાજકીય અને અમદાવાદના સામાજિક ક્ષેત્રમાં હરેન પંડ્યાનું નામ એક એવી ઓળખ છે જેમણે પોતાનું આખું જીવન સમાજસેવા...
આ 3 એવા ક્ષેત્રો છે જેની પર AIની અસર ન થશે, બાકી ખતમ: બિલ ગેટ્સ
Published On
By Rajesh Shah
Know more on https://www.khabarchhe.com Follow US On: Facebook - https://www.facebook.com/khabarchhe/ Twitter - https://www.twitter.com/khabarchhe Instagram - https://www.instagram.com/khabarchhe/ Youtube - https://www.youtube.com/khabarchhe Download...
ઓનલાઇન જુગારમાં ભાજપની મહિલા નેતાના પુત્રની સંડોવણી, નામ દુર કરાવવા ધમપછાડા
Published On
By Rajesh Shah
કડોદરા પોલીસે બાતમીને આધારે એક મકાન પર દરોડા પાડ્યા અને 5ની ધરપકડ કરી તેમાં સુરત જિલ્લા ભાજપના એક મહિલા નેતાના...
ઓડિશાના વેપારી સાથે છેતરપિંડી કેસમાં પોલીસ ભાજપ નેતા પ્રવિણ ભાલાળાને શોધી રહી છે
Published On
By Rajesh Shah
Know more on https://www.khabarchhe.com Follow US On: Facebook - https://www.facebook.com/khabarchhe/ Twitter - https://www.twitter.com/khabarchhe Instagram - https://www.instagram.com/khabarchhe/ Youtube - https://www.youtube.com/khabarchhe Download...
Opinion

26 Mar 2025 12:22:29
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના રાજકીય અને અમદાવાદના સામાજિક ક્ષેત્રમાં હરેન પંડ્યાનું નામ એક એવી ઓળખ છે જેમણે પોતાનું આખું જીવન સમાજસેવા,...
Copyright (c) Khabarchhe All Rights Reserved.