ખજૂરભાઇ ગમે તેટલી વખત લગ્ન કરે એમાં લોકોને વાંધો ન હોવો જોઇએ

નીતિન જાની ઉર્ફે ખજૂરભાઇ અનેક વખત ચર્ચામાં રહેતા હોય છે. બિઝનેસની કોઇ ચર્ચા હોય તો લોકો કમેન્ટ કરે તો સમજી શકાય, પરંતુ અત્યારે લોકો ખજૂરભાઇના પહેલા લગ્ન વિશે ચર્ચા કરી રહ્યા છે. આ તેમની અગંત જિંદગી છે જેમાં લોકોએ ચંચૂપાત ન કરવી જોઇએ.

ખજૂરભાઇનો એક તેલ બ્રાન્ડનો વિવાદ ઉભો થયો અને એ પછી તેમણે પોતાની ખજૂરભાઇ નામથી તેલ બ્રાન્ડ શરૂ કરી, તેમાં કેટલાંક લોકોએ સમર્થન અને વિરોધમાં વાત કરી. તો એ બિઝનેસની વાત હતી.

પરંતુ ખજૂરભાઇએ પહેલાં પૂણેની વિધી નામની યુવતી સાથે લગ્ન કર્યા હતા અને અત્યારે મિનાક્ષી તેમની બીજી પત્ની છે. આ વિવાદ ઉભો થયો છે. જો ખજૂરભાઇની બીજી પત્નીએ  આવીને કહ્યું હોત કે, નીતિન જાનીએ મારી સાથે છેતરપિંડી કરી છે તો વાત અલગ હતે, પરંતુ આવું કશું બન્યું નથી.

Related Posts

Top News

ATMમાંથી પૈસા ઉપાડવાનું થશે હવે મોંઘુ, RBIએ 2 રૂપિયા ચાર્જ વધાર્યો

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ એક નોટિફિકેશન જારી કરીને ATM ટ્રાન્ઝેકશમાં ઇન્ટરેચેંજ ફી વધારવાના નિર્ણયની જાહેરાત કરી છે જે 1 મે...
Business 
ATMમાંથી પૈસા ઉપાડવાનું થશે હવે મોંઘુ, RBIએ 2 રૂપિયા ચાર્જ વધાર્યો

‘આ લોકોને બહાર કરી દેવામાં આવશે..’, વન ટાઇમ ઇલેક્શન પર ઉદ્ધવ ઠાકરેએ કેમ કહી આ વાત?

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ફરી એક વખત કેન્દ્ર સરકારને ઘેરી છે. તેમણે શનિવારે એક સાથે ચૂંટણી કરાવવા પર ભાર...
National  Politics 
‘આ લોકોને બહાર કરી દેવામાં આવશે..’, વન ટાઇમ ઇલેક્શન પર ઉદ્ધવ ઠાકરેએ કેમ કહી આ વાત?

કોણ છે IAS સુજાતા કાર્તિકેયન? જેમના VRS લેવાથી આખા રાજ્યની રાજનીતિમાં મચી ગયો હાહાકાર

ઓડિશાના સીનિયર IAS અધિકારી સુજાતા કાર્તિકેયને વોલન્ટરી રિટાયરમેન્ટ (VRS) લઇ લીધું છે. કેન્દ્ર સરકારે તેમની દરખાસ્ત મંજૂર કરી લીધી...
National 
કોણ છે IAS સુજાતા કાર્તિકેયન? જેમના VRS લેવાથી આખા રાજ્યની રાજનીતિમાં મચી ગયો હાહાકાર

રોડ પર નમાઝ નહીં...ના નિર્ણય પર ફારૂકી થયો ગુસ્સે, કહ્યું- ‘શું રસ્તાઓ પર હવે તહેવાર નહીં ઉજવાય?’

કોમેડિયન અને બિગ બોસ 17ના વિજેતા મુનાવર ફારુકી ઘણીવાર તેમના કોમેડી અને બેફામ નિવેદનો માટે સમાચારમાં રહે છે. તે...
Entertainment 
રોડ પર નમાઝ નહીં...ના નિર્ણય પર ફારૂકી થયો ગુસ્સે, કહ્યું- ‘શું રસ્તાઓ પર હવે તહેવાર નહીં ઉજવાય?’
Copyright (c) Khabarchhe All Rights Reserved.