- Gujarat
- ખજૂરભાઇ ગમે તેટલી વખત લગ્ન કરે એમાં લોકોને વાંધો ન હોવો જોઇએ
ખજૂરભાઇ ગમે તેટલી વખત લગ્ન કરે એમાં લોકોને વાંધો ન હોવો જોઇએ
By Khabarchhe
On

નીતિન જાની ઉર્ફે ખજૂરભાઇ અનેક વખત ચર્ચામાં રહેતા હોય છે. બિઝનેસની કોઇ ચર્ચા હોય તો લોકો કમેન્ટ કરે તો સમજી શકાય, પરંતુ અત્યારે લોકો ખજૂરભાઇના પહેલા લગ્ન વિશે ચર્ચા કરી રહ્યા છે. આ તેમની અગંત જિંદગી છે જેમાં લોકોએ ચંચૂપાત ન કરવી જોઇએ.
ખજૂરભાઇનો એક તેલ બ્રાન્ડનો વિવાદ ઉભો થયો અને એ પછી તેમણે પોતાની ખજૂરભાઇ નામથી તેલ બ્રાન્ડ શરૂ કરી, તેમાં કેટલાંક લોકોએ સમર્થન અને વિરોધમાં વાત કરી. તો એ બિઝનેસની વાત હતી.
પરંતુ ખજૂરભાઇએ પહેલાં પૂણેની વિધી નામની યુવતી સાથે લગ્ન કર્યા હતા અને અત્યારે મિનાક્ષી તેમની બીજી પત્ની છે. આ વિવાદ ઉભો થયો છે. જો ખજૂરભાઇની બીજી પત્નીએ આવીને કહ્યું હોત કે, નીતિન જાનીએ મારી સાથે છેતરપિંડી કરી છે તો વાત અલગ હતે, પરંતુ આવું કશું બન્યું નથી.
Related Posts
Top News
Published On
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ એક નોટિફિકેશન જારી કરીને ATM ટ્રાન્ઝેકશમાં ઇન્ટરેચેંજ ફી વધારવાના નિર્ણયની જાહેરાત કરી છે જે 1 મે...
‘આ લોકોને બહાર કરી દેવામાં આવશે..’, વન ટાઇમ ઇલેક્શન પર ઉદ્ધવ ઠાકરેએ કેમ કહી આ વાત?
Published On
By Parimal Chaudhary
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ફરી એક વખત કેન્દ્ર સરકારને ઘેરી છે. તેમણે શનિવારે એક સાથે ચૂંટણી કરાવવા પર ભાર...
કોણ છે IAS સુજાતા કાર્તિકેયન? જેમના VRS લેવાથી આખા રાજ્યની રાજનીતિમાં મચી ગયો હાહાકાર
Published On
By Parimal Chaudhary
ઓડિશાના સીનિયર IAS અધિકારી સુજાતા કાર્તિકેયને વોલન્ટરી રિટાયરમેન્ટ (VRS) લઇ લીધું છે. કેન્દ્ર સરકારે તેમની દરખાસ્ત મંજૂર કરી લીધી...
રોડ પર નમાઝ નહીં...ના નિર્ણય પર ફારૂકી થયો ગુસ્સે, કહ્યું- ‘શું રસ્તાઓ પર હવે તહેવાર નહીં ઉજવાય?’
Published On
By Kishor Boricha
કોમેડિયન અને બિગ બોસ 17ના વિજેતા મુનાવર ફારુકી ઘણીવાર તેમના કોમેડી અને બેફામ નિવેદનો માટે સમાચારમાં રહે છે. તે...
Opinion

30 Mar 2025 13:14:16
રાજકારણ એક એવું ક્ષેત્ર છે જ્યાં આદર્શો, મહેનત અને લાગણીઓનું મૂલ્ય હંમેશાં ચર્ચામાં રહે છે. ભારતની રાજનીતિમાં ખાસ કરીને ગુજરાતમાં...
Copyright (c) Khabarchhe All Rights Reserved.