- Gujarat
- કુમાર કાનાણીએ પોલીસ તોડનો 2 મહિના પહેલા લખેલો પત્ર અત્યારે કેમ વાયરલ થયો?
કુમાર કાનાણીએ પોલીસ તોડનો 2 મહિના પહેલા લખેલો પત્ર અત્યારે કેમ વાયરલ થયો?
By Khabarchhe
On
38.jpg)
ભાજપના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીનો એક પત્ર સોશિયલ મીડિયમાં વાયરલ થઇ રહ્યો છે જે તેમણે સુરત પોલીસ કમિશ્નરને લખ્યો હતો. આ પત્રમાં કાનાણીએ લખ્યું છે કે, હાર્પિક કંપનીના ડુપ્લીકેટ લીક્વીડ પર સરથાણા પોલીસે અરના એન્ટરપ્રાઇઝ પર દરોડા પાડ્યા હતા, પરંતુ ઓછો માલ બતાવવા માટે 8 લાખ રૂપિયોનો તોડ કર્યો હોવાની વાત કહેવામાં આવી છે. આવા પોલીસ કર્મચારીઓનો પણ વરઘોડો કાઢો એવી કાનાણીએ માંગ કરી છે.
જો કે નવાઇના વાત એ છે કે આ પત્ર જાન્યુઆરી 2025નો છે અને અત્યારે અચાનક વાયરલ થયો છે. કાનાણીએ કહ્યું હતું કે, આ તો ખાનગી પત્ર હતો, કેવી રીતે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ગયો તે ખબર નથી.
Related Posts
Top News
Published On
આસારામને સુરત દુષ્કર્મ કેસમાં આખરે ગુજરાત હાઇકોર્ટમાંથી 3 મહિનાના હંગામી જામીન મળી ગયા છે. આસારામના વકીલે 6 મહિનાનાન જામીન માંગ્યા...
રત્નકલાકારો 30 માર્ચથી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરશે: ભાવેશ ટાંક
Published On
By Nilesh Parmar
ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતના ઉપપ્રમુખ ભાવેશ ટાંકે કહ્યું છે કે 30 માર્ચથી રત્નકલાકારો અચોક્કસ મુદતની હડતાળ પાડશે અને ગાંધી ચીંધ્યા...
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Published On
By Nilesh Parmar
તારીખ: 29-03-2025દિવસ: શનિવાર મેષ: આજનો દિવસ તમારા સન્માનમાં વધારો કરવાનો રહેશે. તમે બિઝનેસ ટ્રિપ પર જવાની પણ યોજના બનાવશો,...
રાહુલ હોય કે, CM મમતા બેનર્જી... વિદેશથી વિવાદો લઈને કેમ પાછા ફરે છે?
Published On
By Kishor Boricha
ઓક્સફર્ડ યુનિવર્સિટીના કેલોગ કોલેજમાં ભાષણ દરમિયાન CM મમતા બેનર્જીને વિરોધ પ્રદર્શનો અને 'ગો અવે' જેવા નારાઓનો સામનો કરવો...
Opinion

27 Mar 2025 19:13:36
બળવંતરાય મહેતાનો ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો કાર્યકાળ માત્ર બે જ વર્ષનો હતો (19 સપ્ટેમ્બર 1963 - 19 સપ્ટેમ્બર 1965), છતાં તેમણે...
Copyright (c) Khabarchhe All Rights Reserved.