દુબઇની રાજકુમારીએ પતિને ઇન્સ્ટા પર જ તલાક આપી દીધા, હજુ વર્ષ પહેલા જ લગ્ન થયેલા

દુબઇની રાજકુમારી શેખ મહારાએ પોતાના પતિને ઇન્સ્ટાગ્રામ પર જ તલાક આપવાની જાહેરાત કરી દેતા સોશિયલ મીડિયા ભારે હંગામો મચી ગયો છે.

UAEના ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને રક્ષા મત્રી શેખ મોહમંદ બિન રાશિદ અલ મકતૂનની દીકરી મહારાએ તેના પતિ અને UAEના જાણીતા બિઝનેસમેન શેખ માનાબિન મોહમંદ બિન રાશીદ મીનબાના અલ મૂકતમને સંબોધીને ઇન્સ્ટા પર પોસ્ટ લખી છે, જેમાં લખ્યું છે, ડીયર હસબન્ડ, તમે બીજા લોકોની કંપનીમાં વ્યસ્ત છો એટલે હું તમને છુટાછેડા આપું છું. આવું મહારાએ 3 વખત લખ્યું છે. છેલ્લે લખ્યું કે ટેક કેર, તમારી પૂર્વ પત્ની. મહારા અને તેના પતિ બંનેએ સોશિયલ મીડિયા પર એકબીજાને અનફોલો કરી દીધા છે. મે 2023માં મહારાના લગ્ન થયા હતા અને મે 2024માં તેણીએ એક દીકરીને જન્મ આપ્યો હતો.

Top News

ATMમાંથી પૈસા ઉપાડવાનું થશે હવે મોંઘુ, RBIએ 2 રૂપિયા ચાર્જ વધાર્યો

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ એક નોટિફિકેશન જારી કરીને ATM ટ્રાન્ઝેકશમાં ઇન્ટરેચેંજ ફી વધારવાના નિર્ણયની જાહેરાત કરી છે જે 1 મે...
Business 
ATMમાંથી પૈસા ઉપાડવાનું થશે હવે મોંઘુ, RBIએ 2 રૂપિયા ચાર્જ વધાર્યો

‘આ લોકોને બહાર કરી દેવામાં આવશે..’, વન ટાઇમ ઇલેક્શન પર ઉદ્ધવ ઠાકરેએ કેમ કહી આ વાત?

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ફરી એક વખત કેન્દ્ર સરકારને ઘેરી છે. તેમણે શનિવારે એક સાથે ચૂંટણી કરાવવા પર ભાર...
National  Politics 
‘આ લોકોને બહાર કરી દેવામાં આવશે..’, વન ટાઇમ ઇલેક્શન પર ઉદ્ધવ ઠાકરેએ કેમ કહી આ વાત?

કોણ છે IAS સુજાતા કાર્તિકેયન? જેમના VRS લેવાથી આખા રાજ્યની રાજનીતિમાં મચી ગયો હાહાકાર

ઓડિશાના સીનિયર IAS અધિકારી સુજાતા કાર્તિકેયને વોલન્ટરી રિટાયરમેન્ટ (VRS) લઇ લીધું છે. કેન્દ્ર સરકારે તેમની દરખાસ્ત મંજૂર કરી લીધી...
National 
કોણ છે IAS સુજાતા કાર્તિકેયન? જેમના VRS લેવાથી આખા રાજ્યની રાજનીતિમાં મચી ગયો હાહાકાર

રોડ પર નમાઝ નહીં...ના નિર્ણય પર ફારૂકી થયો ગુસ્સે, કહ્યું- ‘શું રસ્તાઓ પર હવે તહેવાર નહીં ઉજવાય?’

કોમેડિયન અને બિગ બોસ 17ના વિજેતા મુનાવર ફારુકી ઘણીવાર તેમના કોમેડી અને બેફામ નિવેદનો માટે સમાચારમાં રહે છે. તે...
Entertainment 
રોડ પર નમાઝ નહીં...ના નિર્ણય પર ફારૂકી થયો ગુસ્સે, કહ્યું- ‘શું રસ્તાઓ પર હવે તહેવાર નહીં ઉજવાય?’
Copyright (c) Khabarchhe All Rights Reserved.