4 લાખ રૂપિયા કિલો કેસર 5 રૂપિયાની વિમલમાં કેવી રીતે? કોર્ટમાં કેસ

જયપુર-2ની જિલ્લા ગ્રાહક કોર્ટે વિમલ પાન મસાલાની જાહેરખબરમા દેખાતા બોલિવુડ અભિનેતાઓ શાહરુખ ખાન, અજય દેવગણ અને ટાઇગર શ્રોફ અને કંપનીના ચેરમેનનને નોટીસ મોકલી છે અને 19 માર્ચે કોર્ટમાં જવાબ આપવા હાજર રહેવા આદેશ કર્યો છે.

યોગેન્દ્ર નામના વ્યકિતએ કોર્ટમાં કરેલી ફરિયાદમાં કહ્યું હતું કે જ્યારે કેસરનો એક કિલોનો ભાવ 4 લાખ રૂપિયા છે ત્યારે દાને દાને પે કેસર કા દમનો દાવો 5 રૂપિયાની વિમલમાં કેવી રીતે કરી શકેમાત્ર ભ્રામક જાહેરાતો કરીને લોકોને ઉલ્લૂ બનાવવામાં આવી રહ્યા છે. માત્ર પોતાનો નફો વધારવા ખોટી વાત રજૂ કરવામાં આવી રહી છે.

અરજદારે કહ્યું કે, 5 રૂપિયામાં કેસરની સુંગધ પણ આપી શકાય. આ અભિનેતાઓ કેન્સર જેવી ઘાતક બિમારીને આમંત્રણ આપી રહ્યા છે.

Top News

ATMમાંથી પૈસા ઉપાડવાનું થશે હવે મોંઘુ, RBIએ 2 રૂપિયા ચાર્જ વધાર્યો

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ એક નોટિફિકેશન જારી કરીને ATM ટ્રાન્ઝેકશમાં ઇન્ટરેચેંજ ફી વધારવાના નિર્ણયની જાહેરાત કરી છે જે 1 મે...
Business 
ATMમાંથી પૈસા ઉપાડવાનું થશે હવે મોંઘુ, RBIએ 2 રૂપિયા ચાર્જ વધાર્યો

‘આ લોકોને બહાર કરી દેવામાં આવશે..’, વન ટાઇમ ઇલેક્શન પર ઉદ્ધવ ઠાકરેએ કેમ કહી આ વાત?

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ફરી એક વખત કેન્દ્ર સરકારને ઘેરી છે. તેમણે શનિવારે એક સાથે ચૂંટણી કરાવવા પર ભાર...
National  Politics 
‘આ લોકોને બહાર કરી દેવામાં આવશે..’, વન ટાઇમ ઇલેક્શન પર ઉદ્ધવ ઠાકરેએ કેમ કહી આ વાત?

કોણ છે IAS સુજાતા કાર્તિકેયન? જેમના VRS લેવાથી આખા રાજ્યની રાજનીતિમાં મચી ગયો હાહાકાર

ઓડિશાના સીનિયર IAS અધિકારી સુજાતા કાર્તિકેયને વોલન્ટરી રિટાયરમેન્ટ (VRS) લઇ લીધું છે. કેન્દ્ર સરકારે તેમની દરખાસ્ત મંજૂર કરી લીધી...
National 
કોણ છે IAS સુજાતા કાર્તિકેયન? જેમના VRS લેવાથી આખા રાજ્યની રાજનીતિમાં મચી ગયો હાહાકાર

રોડ પર નમાઝ નહીં...ના નિર્ણય પર ફારૂકી થયો ગુસ્સે, કહ્યું- ‘શું રસ્તાઓ પર હવે તહેવાર નહીં ઉજવાય?’

કોમેડિયન અને બિગ બોસ 17ના વિજેતા મુનાવર ફારુકી ઘણીવાર તેમના કોમેડી અને બેફામ નિવેદનો માટે સમાચારમાં રહે છે. તે...
Entertainment 
રોડ પર નમાઝ નહીં...ના નિર્ણય પર ફારૂકી થયો ગુસ્સે, કહ્યું- ‘શું રસ્તાઓ પર હવે તહેવાર નહીં ઉજવાય?’
Copyright (c) Khabarchhe All Rights Reserved.