- National
- 4 લાખ રૂપિયા કિલો કેસર 5 રૂપિયાની વિમલમાં કેવી રીતે? કોર્ટમાં કેસ
4 લાખ રૂપિયા કિલો કેસર 5 રૂપિયાની વિમલમાં કેવી રીતે? કોર્ટમાં કેસ
By Khabarchhe
On
58.jpg)
જયપુર-2ની જિલ્લા ગ્રાહક કોર્ટે વિમલ પાન મસાલાની જાહેરખબરમા દેખાતા બોલિવુડ અભિનેતાઓ શાહરુખ ખાન, અજય દેવગણ અને ટાઇગર શ્રોફ અને કંપનીના ચેરમેનનને નોટીસ મોકલી છે અને 19 માર્ચે કોર્ટમાં જવાબ આપવા હાજર રહેવા આદેશ કર્યો છે.
યોગેન્દ્ર નામના વ્યકિતએ કોર્ટમાં કરેલી ફરિયાદમાં કહ્યું હતું કે જ્યારે કેસરનો એક કિલોનો ભાવ 4 લાખ રૂપિયા છે ત્યારે દાને દાને પે કેસર કા દમનો દાવો 5 રૂપિયાની વિમલમાં કેવી રીતે કરી શકે? માત્ર ભ્રામક જાહેરાતો કરીને લોકોને ઉલ્લૂ બનાવવામાં આવી રહ્યા છે. માત્ર પોતાનો નફો વધારવા ખોટી વાત રજૂ કરવામાં આવી રહી છે.
અરજદારે કહ્યું કે, 5 રૂપિયામાં કેસરની સુંગધ પણ આપી શકાય. આ અભિનેતાઓ કેન્સર જેવી ઘાતક બિમારીને આમંત્રણ આપી રહ્યા છે.
Top News
Published On
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ એક નોટિફિકેશન જારી કરીને ATM ટ્રાન્ઝેકશમાં ઇન્ટરેચેંજ ફી વધારવાના નિર્ણયની જાહેરાત કરી છે જે 1 મે...
‘આ લોકોને બહાર કરી દેવામાં આવશે..’, વન ટાઇમ ઇલેક્શન પર ઉદ્ધવ ઠાકરેએ કેમ કહી આ વાત?
Published On
By Parimal Chaudhary
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ફરી એક વખત કેન્દ્ર સરકારને ઘેરી છે. તેમણે શનિવારે એક સાથે ચૂંટણી કરાવવા પર ભાર...
કોણ છે IAS સુજાતા કાર્તિકેયન? જેમના VRS લેવાથી આખા રાજ્યની રાજનીતિમાં મચી ગયો હાહાકાર
Published On
By Parimal Chaudhary
ઓડિશાના સીનિયર IAS અધિકારી સુજાતા કાર્તિકેયને વોલન્ટરી રિટાયરમેન્ટ (VRS) લઇ લીધું છે. કેન્દ્ર સરકારે તેમની દરખાસ્ત મંજૂર કરી લીધી...
રોડ પર નમાઝ નહીં...ના નિર્ણય પર ફારૂકી થયો ગુસ્સે, કહ્યું- ‘શું રસ્તાઓ પર હવે તહેવાર નહીં ઉજવાય?’
Published On
By Kishor Boricha
કોમેડિયન અને બિગ બોસ 17ના વિજેતા મુનાવર ફારુકી ઘણીવાર તેમના કોમેડી અને બેફામ નિવેદનો માટે સમાચારમાં રહે છે. તે...
Opinion

30 Mar 2025 13:14:16
રાજકારણ એક એવું ક્ષેત્ર છે જ્યાં આદર્શો, મહેનત અને લાગણીઓનું મૂલ્ય હંમેશાં ચર્ચામાં રહે છે. ભારતની રાજનીતિમાં ખાસ કરીને ગુજરાતમાં...
Copyright (c) Khabarchhe All Rights Reserved.