વાસ્તુશાસ્ત્ર અંગે સેમિનાર યોજાયો

સુરત શહેરના વરાછા ખાતે આવેલ સરદાર સ્મૃતિ ભવનમાં નવોદય ટ્રસ્ટની સ્થાપક નુરીકુંવર દ્વારા સુરત શહેરના લોકો માટે જ્યોતિષ વિદ્યા અને વાસ્તુશાસ્ત્રની યોગ્ય માહિતી લોકોને મળી રહે તે માટે એક ભવ્ય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આ સેમિનાર વરાછા રોડ ખાતે આવેલ સરદાર સ્મૃતિ ભવનમાં યોજાયું હતું જેમાં 1200થી વધુ પ્રેક્ષકો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં પિતૃ મંદિર ટ્રસ્ટ પ્રમુખ શાસ્ત્રીજી મહેશ ગોંડલીયાએ વાસ્તુ એટલે શું એ બાબતે ઊંડાણપૂર્વકની માહિતી હાજર લોકોને આપી હતી.

કાર્યક્રમના મુખ્ય વક્તા મહેશ ગોંડલીયાનો સુરત શહેરમાં આ પ્રથમ આટલા મોટા પાયેનો આયોજન થયા હતા. મહેશભાઈ અત્યાર સુધીમાં 49 દેશોમાં પોતાની સેવા આપી ચૂક્યા છે જેમાં પાકિસ્તાનમાં પણ વાસ્તુને લઈને મહત્વની માહિતી આપી હતી. આ કાર્યક્રમ બાબતે વધુ માહિતી મહેશભાઈ ગોંડલીયા એ કહી હતી કે, આવા કાર્યક્રમ કિન્નરો દ્વારા કરવામાં આવ્યા છે તે ખૂબ જ પ્રશંસનીય વાત છે પરંતુ આવા કાર્યક્રમ સમાજના મોભીઓ દ્વારા કરવામાં આવે તો વધુ સરળ રીતે વાસ્તુને લઈને માહિતી પછડી શકે છે વાસ્તુશાસ્ત્રની યોગ્ય માહિતી એજ્યુકેશનમાં લાવવા માટે અમારા ટ્રસ્ટ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે હું ઈચ્છું છું કે દરેક ઘરમાં વાસ્તુ અને જ્યોતિષની તમામ માહિતી હોવી જોઈએ.

About The Author

Related Posts

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.