ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

શ્યામલ દવે

7990218892

તારીખ: 18-01-2023

દિવસ: બુધવાર

મેષ: પ્રતિકુળ સંજોગોમાંથી બહાર આવી શકશો, ગૃહજીવનમાં વાદ-વિવાદ ટાળવો, નાણા ભીડ દૂર થાય.

વૃષભ: નોકરી-ધંધામાં વિલંબ થાય, ધારેલી સફળતા પ્રાપ્ત થાય, નિરાશાવાદી વલણ રાખવું.

મિથુન: ચિંતા અને અશાંતિના વાદળો દૂર થાય, પરિસ્થિતિ સાનુકુળ બને, શાંતિ રહે.

કર્ક: આપણા કાર્યક્ષેત્રમાં આગળ વધવા માટે આપણું વલણ સમાધાનકારી બનાવવું જરૂરી છે, નાણા ભીડ વધે.

સિંહ: સમય હવે સુધરતો જણાય, કપરી પરિસ્થિતિમાંથી ધીરે ધીરે બહાર આવતા જણાય, કૌટુંબિક સંવાદિતા રહે.

કન્યા: મનની મૂંઝવણો દૂર થતી જણાય, સ્નેહીજનોનો સહકાર મળે, મનની શીંતિ મળે.

તુલા: ગૂંચવાયેલી પરિસ્થિતિમાંથી બહાર આવતા જણાય, મિત્ર-સ્નેહીથી મુલાકાત થાય.

વૃશ્વિક: આરોગ્ય નબળું રહે, ભાગ્યના આધારે તમારા સંજોગો સુધરતા જણાય, તબિયત અંગે સજાગ રહેવું.

ધન: આર્થિક, સામાજિક અને માનસિક બાબતોમાં તણાવ દૂર થાય, આવક કરતા જાવક વધે.

મકર: ખર્ચ અને ખરીદી પર કાબુ રાખવો, મતભેદ ન થાય તે માટે વિચારવું, આરોગ્ય સાચવવું.

કુંભ: કાર્ય સફળતા માટે વધુ પ્રયત્ન કરવા પડે, વાદ-વિવાદ ટાળવો, શેર-સટ્ટામાં લાભ મળે.

મીન: અગત્યના કામકાજો આગળ ધપાવી શકશો, વિઘ્નોનો અંત આવે, સ્વજનથી લાભ મળે.

About The Author

Related Posts

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.