ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંચાગ

તા. 03-09-2019

વાર: મંગળ

વિક્રમ સંવતઃ 2075

મહાવીર જૈન સંવતઃ 2545

શાલીવાહન શક સંવત: 1941

ખ્રિસ્તી સંવત: 2019

માસઃ ભાદરવા

પક્ષઃ સુદ

તિથિ: પાંચમ

પારસી તા.: 18

મુસ્લિમ તા.: 03

નક્ષત્રઃ ચિત્રા

યોગ: બ્રહ્મ

કરણ: બવ

દિશાશૂલ: ઉત્તર દિશામાં યાત્રા કરવાથી મૂંઝવણ રહે.

રાહુકાળ: 15.00થી 16.30 સુધી રાહુકાળમાં કોઇપણ કાર્યનો શુભારંભ કરવો નહીં.   

ચંદ્ર રાશિઃ આજે જન્મેલા બાળકોની રાશિ તુલા છે, તેથી જન્મેલા બાળકોના નામ ર.ત. અક્ષર પર રાખી શકાય.

આજનું ભવિષ્ય

મેષ(અ.લ.ઈ): મુશ્કેલીમાંથી માર્ગ કાઢી સરળતા.થી સફળતા. મેળવશો. જાહેર સામાજિક ક્ષેત્રે વિશેષ સફળતા. મેળવશો. પરોપકારવૃત્તિમાં વધારો થાય. પરિવારમાં આનંદ-ઉત્સાહ રહે.

વૃષભ(બ.વ.ઉ): ધાર્યા લાભ સરળતા.થી પ્રાપ્ત કરી શકશો. સગા-સંબંધી દ્વારા શુભ સમાચાર મળે. સંતા.નની પ્રગતિથી સંતોષ થાય. ધાર્યા કાર્યો સહેલાઈથી પાર પાડી શકશો. મૂડી રોકાણ લાભદાયી બને.

મિથુન(ક.છ.ઘ): સ્નેહીજનની મુલાકાત કાર્યક્ષેત્રે વિશેષ લાભદાયી બને. યાત્રા-પ્રવાસનું આયોજન સરળ બનશે. કાયદાકીય બાબતમાં નિષ્ણાત બનશો. વિકાસશીલ આયોજનથી મન પ્રસન્ન રહેશે.

કર્ક(ડ.હ.): પરિવારમાં નજીવી બાબતે વિવાદ ઉગ્ર બને. સંતા.નની પ્રગતિ અંગે ચિંતા. રહે. જીવનસાથી સાથે ચડભડ પેદા થાય. ઉઘરાણી મેળવવામાં વિલંબ સર્જાય. યાત્રા-પ્રવાસમાં જળયાત્રાથી સાવધ રહેવું.

સિંહ(મ.ટ.): અગાઉના અધૂરા રહેલા કાર્યો સરળતા.થી પાર પડે. સંતા.નની પ્રગતિ માટે અગત્યના આયોજનો થાય. પરિવારમાં સુમેળ અને સંપ વધે. ચિંતા.ના વાતા.વરણમાંથી બહાર આવશો.

કન્યા(પ.ઠ.ણ.): આયોજનપૂર્વક કરેલા કાર્યોમાં સફળતા. મળે. સામાજિક ક્ષેત્રે વિશેષ સફળતા. મેળવશો. રોકાયેલા નાણાં પરત આવે. જૂની ઉઘરાણી મેળવવામાં રાહત થાય.

તુલા(ર.ત.): ધંધાકીય ક્ષેત્રે વિશેષ સફળતા. મેળવશો. વડીલોના સહકારથી વિશેષ સફળતા. મળે. દરેક ક્ષેત્રે સફળતા. અને સિદ્ધિ હાંસલ કરી શકશો. આવકના સાધનોમાં વધારો થાય.

વૃશ્ચિક(ન.ય.): કોઇની પારકી અંગત જવાબદારી સ્વીકારવી નહીં. કાર્યક્ષેત્રે ધારેલી સફળતા. નહીં મળે. મિત્રો સાથે વિવાદની સ્થિતિ સર્જાય. સહકાર્યકર્તા અને પત્ની સાથે વિવાદ ટાળવા.

ધન(ભ.ધ.ફ.ઢ.): મનોબળના કારણે મુશ્કેલ કાર્યો પણ સરળતા.થી પાર પાડી શકશો. નિકટ સંબંધીઓના સહકારથી ધારેલી પ્રગતિ કરી શકશો. પરિવારમાં સ્નેહ અને આત્મીયતા. વધે.

મકર(જ.ખ.): ધંધાકીય ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રગતિ સાધી શકશો. વિદ્યાર્થીઓનો અભ્યાસમાં મન પરોવાશે. અભ્યાસ ક્ષેત્રે વિશેષ સિદ્ધિ હાંસલ કરી શકશો. ઘરને આધુનિક અને સુંદર બનાવી શકશો.

કુંભ(ગ.શ.સ.): ભૂતકાળમાં કરેલા આયોજનમાં શ્રેષ્ઠ પ્રગતિ થાય. પારિવારિક સમસ્યાઓનો ઉકેલ લાવી શકશો. માનસિક શાંતિમાં વધારો થાય. નિકટ સંબંધી, પાડોશી સાથેના સંબંધોમાં મધુરતા. આવે.

મીન(દ.ચ.ઝ.થ.): ભાગીદારીના ધંધામાં ભાગીદારો સાથે નજીવી બાબતોમાં ગેરસમજ ઉભી થાય. સગા-સંબધીઓ સાથે નજીવી બાબતે વિવાદ થાય. અભ્યાસમાં સફળતા.નું પ્રમાણ વધુ રહેશે.

------

જ્યોતિષાચાર્ય ડૉ.મહેશ દશોરા

619, ITC બિલ્ડિંગ, મજુરા ગેટ, રિંગરોડ, સુરત. સંપર્કઃ 94261 35316, 0261-2477880

મુલાકાતનો સમયઃ સોમથી શુક્ર, બપોરે 1થી 7

About The Author

Related Posts

Top News

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.