મકાનોના ભાવમાં વધારો કેમ થઈ રહ્યો છે, આ પરીબળો જવાબદાર છે

કોરોનામાં મકાનોના ભાવમાં કોઈ ફર્ક નથી પડ્યો ઉપરથી ભાવ વધ્યા છે આ ઈન્ડસ્ટ્રીમાં હજુ પણ ભાવ વઘી રહ્યા છે જેના કારણે લોકોને મકાન લેવું મુશ્કેલ સાબિત થઈ રહ્યું છે. આગામી સમયમાં પણ આ ઈન્ડસ્ટ્રીના ભાવ વધતા લોકો માટે મકાન લેવું મુશ્કેલ બની રહ્યું છે. જેના કારણોમાં સૌથી મોટું કારણ એ છે કે, મટીરીયલ અને વધતા જમીનના ભાવો આ બધી વસુલી ખરીદનાર પાસેથી કરવામાં આવે છે અને મોટો તગડો બેનિફીટ લેવામાં આવી રહ્યો છે.

ખાસ કરીને કોરોના બાદ બે વારા મટીરીયલના ભાવ જેમ કે, સિમેન્ટ, એલ્યુમિનિયમ, લોખંડ, કોપર સહીત મજૂરીનો ભાવ પણ વધી ગયો છે આ ઉપરાંત ખાસ કરીને લોકો સારા એરીયમાં ઘર લેવામાં આવે તેવું લોકો વિચારતા હોય છે જેના કારણે આજ કાલ પીએલસી સહીતના ભાવો પણ બિલ્ડરો દ્વારા લગાવવામાં આવી રહ્યા છે. જેથી ભાવો વધી રહ્યા છે.

મટીરીયલના ભાવોમાં 30 ટકા જેટલો વધારો થયો છે. જેથી આ ભાવો પણ મકાનો લેનાર પાસેથી વસૂલવામાં આવ્યો છે આ ઉપરાંત લોકો માટે લોન ભરવી પણ મુશ્કેલ સાબિત થઈ રહી છે. જેથી લોકો માટે મકાનો લેવા મોંઘા બની ગયા છે ઉપરથી શહેરની મોંઘવારીના કારણે લોકો તેમાં પૈસા ખર્ચી રહ્યા છે સ્કૂલની ફિથી લઈને ઘર વખરી ચલાવવું મુશ્કેલ સાબિત થઈ ગયું છે જેથી ભાવમાં પણ વધારો થતા લોકો માટે ઘર લેવું એક સપના જેવું અમદાવાદ સહીતના શહેરોમાં બની ગયું છે.

About The Author

Top News

મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતો ઠંડીમાં ચક્કર લગાવી લગાવીને પરસેવો પાડી રહ્યા છે. ખેડૂતો હાલમાં યુરિયા ન મળવાને કારણે પરેશાન...
National 
મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

સુરત :પિતાનું છત્ર ગુમાવી ચૂકેલી દીકરીઓના સમૂહમાં પણ ધામધૂમથી છેલ્લા 18 વર્ષથી લગ્ન સમારોહ યોજતાં સુરતનું સેવાભાવી પી.પી.સવાણી પરિવાર. આજ...
Gujarat 
 પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

રાજસ્થાનના ભરતપુરથી નીકળીને એક યુવા ખેલાડીએ એ મુકામ હાંસલ કર્યું, જેનું સપનું હજારો ક્રિકેટરો જુએ છે. ભરતપુરના રહેવાસી 19...
Sports 
‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.