ગુજરાતમાં શાળાઓમાં નવરાત્રી વેકેશનને લઇને આવ્યા મોટા સમાચાર

રાજ્યના વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓને આ સમાચાર વાંચીને મોટો ઝટકો લાગી શકે છે, કારણ કે સરકારે ગુજરાતમાં નવરાત્રી દરમિયાન આપવામાં આવતું વેકેશન નહીં આપવાનો મોટો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે, ગઇ નવરાત્રીના તહેવારમાં ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો હતો કે, નવરાત્રીના તહેવાર દરમિયાન ગુજરાતની શાળાઓમાં વેકેશન રહેશે.

ત્યારે આ નિર્ણયને લઇને ઘણો વિવાદ પણ થયો હતો. કારણ કે રાજ્ય શિક્ષણ મંત્રી વિભાવરીબેન દવેએ નવરાત્રી વેકેશન આપવાની જાહેરાત કરી દીધી હતી, જે અંગે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી ત્યારે અજાણ હતા. પરંતુ હવે સરકારે નિર્ણય લીધો છે કે હવે નવરાત્રી વેકેશન આપવામાં આવશે નહીં.

શુક્રવારના રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સમિતિની બેઠક યોજાઇ હતી, જેમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. સાથે જ એવો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો કે નવમા અને અગીયારમા ધોરણમાં હવે રિટેસ્ટ લેવામાં નહીં આવે.

 

About The Author

Related Posts

Top News

રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ 12 ડિસેમ્બર, શુક્રવારના દિવસે કોંગ્રેસના તમામ સાંસદો સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. શિયાળુ...
National 
રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.