દાઉદી વ્હોરા સમાજે આ કારણે સુરતમાં 12 કૂતરાને પકડી પાડતા 6 સામે ગુનો નોંધાયો

દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરુનું સુરતમાં આગમન થયું છે અને તેઓ એક સપ્તાહ પહેલા શહેરમાં આવ્યા છે. તેમના દર્શન કરવા માટે હજારોની સંખ્યામાં દેશ-વિદેશથી દાઉદી વ્હોરા સમાજના લોકો આવી રહ્યા છે. ધર્મગુરુના આગમનને કારણે રખડતાં કુતરા ગંદકી ન કરે એટલા માટે કેટલાંક લોકોએ મોડી રાત્રે  12 જેટલાં કુતરાંઓને જાળીથી પકડીને ગાડીમાં મુકી દીધા હતા. આ વાતની એનિમલ લવર અજય બલસારાને જાણ થઇ, તેમણે એ લોકોને કુતરાં છોડી દેવા સમજાવ્યા, પરંતુ તેઓ માન્યા નહીં અને કુતરાં લઇને જતા રહ્યા હતા.

કુતરા પકડવાનું કામ પાલિકાનું છે કોઇ વ્યકિતગત લોકો કુતરાંને પકડી શકે નહીં. અજય બલસારાએ 6 લોકો સામે મહિધરા પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે ગુનો દાખલ કર્યો છે. મુર્તુઝો મોહમંદ બંગાળી અને અન્ય 5 અજાણ્યા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.