ક્ષત્રિય સમાજનું વર્ચસ્વ ધરાવતી 5 બેઠકો પર ભાજપની ચિંતા વધી, નેતાઓને મોકલ્યા

On

પરષોત્તમ રૂપાલાએ રાજકોટની એક સભામાં 23 માર્ચ 2024ના દિવસે એક નિવેદન કરેલું જેને કારણે ક્ષત્રિય સમાજમાં નારાજગી છે એ વાતને આજે એક મહિનો પુરો થયો છે. રૂપાલાએ ક્ષત્રિય સમાજની અનેક વખત માફી માંગી છે, ભાજપે પણ ડેમેજ કંટ્રોલ કરવાના અનેક પ્રયાસો કર્યા છે, પરંતુ ક્ષત્રિય સમાજનો ગુસ્સો શાંત થતો નથી. હવે ભાજપને લાગી રહ્યું છે કે આ નારાજગીને કારણે ક્ષત્રિય સમાજનું વર્ચસ્વ ધરાવતી રાજકોટ, જામનગર, ભાવનગર, સુરેન્દ્ર નગર અને કચ્છની બેઠકો પર અસર પડી શકે છે.

ભાજપે આ ડેમેજ કંટ્રોલ કરવા માટે હર્ષ સંઘવી અને ભાજપના ગુજરાતનમા મહામંત્રી રત્નાકરને તાબડતોબ સૌરાષ્ટ્ર-કચ્છની આ 5 બેઠકો પર મોકલ્યા છે. હર્ષ સંઘવી અને રત્નાકર રાજકોટ, ભાવનનગર,જામનગર, ભૂજ ગયા હતા અને ભાજપના જે ક્ષત્રિય સમાજના નેતાઓ છે તેમની સાથે બેઠક કરી હતી. સંઘવી અને રત્નાકરે ક્ષત્રિય નેતાઓને કહ્યું હતું કે, સમાજથી દુર જવાને બદલે સમાજની વચ્ચે જઇને તેમને સમજાવો કે રૂપાલાએ માફી માંગી લીધી છે અને દેશના વિકાસ માટે ક્ષત્રિય સમાજ ભાજપને સહયોગ આપે.

Related Posts

Top News

વિદેશમાં સોશિયલ મીડિયા પર વિચિત્ર ટ્રેન્ડ, લોકો ખાઈ રહ્યા છે 'થર્મોકોલ'ના ટુકડા!

સોશિયલ મીડિયા પર ઘણીવાર વિચિત્ર ટ્રેન્ડ આવતા રહે છે, જેમાં વિવિધ પડકારો આપવામાં આવે છે. જેમ કે ક્યારેક કસરતનો...
Lifestyle 
વિદેશમાં સોશિયલ મીડિયા પર વિચિત્ર ટ્રેન્ડ, લોકો ખાઈ રહ્યા છે 'થર્મોકોલ'ના ટુકડા!

મુઘલનો ખજાનો લૂંટવા આસીરગઢ કિલ્લા પર ભીડ પહોંચી! 'છાવા' ફિલ્મ જોયા પછી અફવા ફેલાઈ

મધ્યપ્રદેશના બુરહાનપુરમાં આવેલા આસીરગઢ કિલ્લામાં સોનાની શોધની અફવાઓએ સ્થાનિક લોકોને ખોદકામ કરવા માટે આકર્ષ્યા, જેની શરૂઆત એક બાંધકામ સ્થળે...
National 
મુઘલનો ખજાનો લૂંટવા આસીરગઢ કિલ્લા પર ભીડ પહોંચી! 'છાવા' ફિલ્મ જોયા પછી અફવા ફેલાઈ

પાકિસ્તાની ખેલાડીએ લાઈવ મેચમાં એવું કામ કર્યું કે આખી દુનિયામાં બની ગયો હાસ્યાસ્પદ

ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની યજમાન પાકિસ્તાન ક્રિકેટ ટીમનું ટુર્નામેન્ટમાં ખૂબ જ ખરાબ પ્રદર્શન રહ્યું હતું. પરિણામે, મોહમ્મદ રિઝવાનની આગેવાની...
Sports 
પાકિસ્તાની ખેલાડીએ લાઈવ મેચમાં એવું કામ કર્યું કે આખી દુનિયામાં બની ગયો હાસ્યાસ્પદ

રામ મંદિરમાં દર્શન કર્યા પછી ભક્તો બુટ-ચપ્પલ લેવા પાછા નથી આવતા, બન્યો માથાનો દુઃખાવો

હાલમાં લોકોનું ધ્યાન ભગવાનના દર્શન કરવા પર છે, તેઓ સતત અયોધ્યા જઈ રહ્યા છે, આવી સ્થિતિમાં, ભગવાન...
National 
રામ મંદિરમાં દર્શન કર્યા પછી ભક્તો બુટ-ચપ્પલ લેવા પાછા નથી આવતા, બન્યો માથાનો દુઃખાવો

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.
Khabarchhe Gujarati