વકીલ શ્રેયસ દેસાઇ અને ડો. ઇરમલા દયાલ દ્વારા લખાયેલા પુસ્તકનું લોકાર્પણ

સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત વી.ટી.ચોક્સી સાર્વજનિક લો કોલેજ સુરત દ્વારા Contemporary Judicial Pronouncements with Reference to Consumer Law વિષય પર વકીલ શ્રેયસ દેસાઇ અને કોલેજના ઇન્ચાર્જ આચાર્યા ડો. ઇરમલા દયાલ દ્વારા લખવામાં આવેલ પુસ્તકનું લોકાર્પણ સુરત ખાતે કરાયું હતું.

અતિથિ વિશેષ તરીકે મેયર હેમાલી બોઘાવાલા હાજર રહી પુસ્તક વિમોચન માટે અભિનંદન પાઠવ્યા હતા. આ કાર્યક્રમમાં ન્યાયાધીશ વિષ્ણુકુમાર પટેલ (પ્રેસીડન્ટ, ગુજરાત રાજ્ય ડીસ્પ્યુટ રીડ્રેસલ કમિશન) મુખ્ય મહેનાન તરીકે હાજર રહ્યા હતા. ન્યાયાધીશ પી.પી. મેખિયા (પ્રમુખ, જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન, સુરત) ન્યાયાધીશ એ.એમ.દવે (ભુતપુર્વ પ્રમુખ, જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન, સુરત) ન્યાયાધીશ બી.જી.દવે (પ્રમુખ, જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન, વલસાડ) ડો. કિશોરસિંહ ચાવડા, કુલપતિ, પ્રો. પરસી એન્જિનિયર વગેરે લોકો હાજર રહ્યા હતા. પ્રેસીડન્સીયલ એડ્રેસ રાજેશ દેસાઇ(ચેરમેન, સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી), ભરત શાહ (પ્રથમ વાઇસ ચેરમેન, સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી) સુરતના એડવોકેટ શ્રેયસ દેસાઇ (ચેરમેન, એડમીનીસ્ટ્રેટીવ કમિટી, વી.ટી.ચોક્સી, સાર્વજનિક લો કોલેજ, સુરત) દ્વારા લોકાર્પણ થયેલ પુસ્તકની માહિતી અને ભવિષ્યમાં પણ આજ પ્રકારના ઉપયોગી પુસ્તકો સમાજને આપવામાં આવશે તેવી ભાવના વ્યક્ત કરવામાં આવેલ હતી. આ પ્રસંગે રીલીઝ થયેલ પુસ્તક વિશે ટૂંકમાં માહિતી વી.ટી.ચોકસી સાર્વજનિક લો કોલેજ સુરતના ઇન્ચાર્જ આચાર્યા અને પુસ્તકના ઓથર ડો. ઇરમલા દયાલ દ્વારા અપાઇ હતી. 

About The Author

Related Posts

Top News

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.