નવરાત્રિ: મહેંદી દ્વારા શ્રીયંત્ર હાથ પર પ્રકાશિત કરી ઉજવણી કરી

PC: Khabarchhe.com

મહેંદી કલ્ચરના કો-ફાઉન્ડર અને બ્રાઇડલ મહેંદીના આર્ટિસ્ટ નિમિષા પારેખ તથા ઇન્ટરનેશનલ કાઉન્સિલના જ્યુરિસ્ટ મેમ્બર એડવોકેટ પ્રીતિ જોષી દ્વારા નવરાત્રિ પર્વની મા શક્તિ આરાધના કરવા સુરત ખાતે મહેંદી દ્વારા શ્રીયંત્ર હાથ ઉપર પ્રકાશિત કરી અનોખી ઉજવણી કરી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp