શ્રી ઘનશ્યામ લાઈવ કેકના સંજયભાઇને india's world recordમાં સ્થાન

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ધાર કેરાળા ગામના વતની અને માત્ર સાત ચોપડીનો અભ્યાસ કરી અને સુરતની અંદર લોકોને કંઈક સારુ આપવાની ઉમદા ભાવના સાથે સંજયભાઈએ શ્રી ઘનશ્યામ લાઈવ કેકની સુરતમાં શરૂઆત કરી.

સંજયભાઇએ નક્કી કર્યું કે 1 થી 5 વર્ષની દીકરીના જન્મદિવસ પર તેઓ તેમને ફ્રી કેક વિતરણ કરશે. તેમણે સુરત અને સૌરાષ્ટ્રમાં પોતાની 10 કરતા વધુ બ્રાન્ચ શરૂ કરી દીધી છે. ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી હર્ષભાઇ સંઘવીએ પણ સંજયભાઇના આ કામને બિરદાવી ચૂક્યા છે. આ વર્ષે 8000 કિલો કેક એટલે કે 16000 દીકરીઓને ફ્રી કેક આપવામાં આવી હતી. આ અનોખી સિદ્વિ માટે સંજયભાઇ અને તેમની શ્રી ઘનશ્યામ લાઇવ કેકને indias world recordમાં સ્થાન મળ્યું છે. 

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.