વહુને હેરાન કરી સાસરીયાઓએ દાગીના પચાવી લીધા હવે મહિને 5000 આપવા પડશે

રાજેશ્રી માનામેડે કે જેઓ સુરત ખાતે રહેતા હતા તેમના લગ્ન મહારાષ્ટ્ર ખાતે રહેતા રાજેશ માનામેડે સાથે થયા હતા. (બંને પક્ષકારોના નામ બદલેલ છે) અરજદાર લગ્ન બાદ પતિ સાથે લગ્નજીવન આબાદ કરવા માટે ગયા હતા. પતિ તથા સાસરી પક્ષનાઓએ અરજદાર પત્નીને નાની નાની બાબતે લડાઇ ઝગડો કરતા હતા. સાસરી પક્ષનાઓ લગ્નના ટુંક જ ગાળામાં દહેજની માંગણીઓ શરૂ કરી અરજદાર પત્નીને ત્રાસ આપતા હતા.

પત્ની પિયરે આવી ગયા પણ સાસરી પક્ષનાઓએ અરજદાર પ્રત્યે સામાજીક હિંસા ચાલુ રાખી, અરજદાર પત્નીના ભરણપોષણ, રહેઠાણની સુવિધાઓ ન કરીને સોના ચાંદીના દાગીનાઓ પચાવી લીધા હતા. જેથી અરજદાર પત્નીએ તેમના વકીલ પ્રીતિ જિજ્ઞેશ જોષી મારફતે ઘરેલું હિંસાનો કેસ દાખલ કરેલો હતો.

જે કેસ ચાલી જતા સમય લાગે તેમ હોય અરજદાર પત્નીએ કોર્ટમાં વચગાળાની અરજી કરેલી, અરજદાર પત્ની તરફે દલીલો કરેલી કે તેઓ ફિલ્મ સીટીમાં પ્રેાડયુસર તરીકે પોતાનું કામ કરે છે અને ફોટોશુટમાં પણ ખાસી એવી આવક મેળવતા આવેલા છે. જે દલીલોને ધ્યાને રાખી કોર્ટે માસિક રૂપિયા 5 હજાર કેસના આખરી નિકાલ સુધી ચુકવી આપવાનો હુકમ કરેલો. અરજદાર તરફે એડવોકેટ પ્રીતિ જિજ્ઞેશ જોષીએ દલીલો કરી હતી.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.