કોંગ્રેસ નેતાએ લાઈવ શોમાં BJP પ્રવક્તાને ગુંડા કહ્યા, BJP નેતાએ સોનિયા ગાંધીને..

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી સતત નરેન્દ્ર મોદી સરકાર પર વિપક્ષનો અવાજ દબાવવાનો આરોપ લગાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે સરકાર તેમને સંસદમાં બોલવા દેતી નથી. આ વિષય પર ટીવી ડિબેટ દરમિયાન કોંગ્રેસ પ્રવક્તા સુપ્રિયા શ્રીનેત અને BJP પ્રવક્તા શહજાદ પૂનાવાલા વચ્ચે ઉગ્ર દલીલ થઈ હતી.

એક કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના નેતા અને શહજાદ પૂનાવાલા વચ્ચે ચર્ચા ચાલી રહી હતી. આ દરમિયાન સુપ્રિયા શ્રીનેતે શહજાદ પૂનાવાલાને વારંવાર ગુંડા કહેવા લાગ્યા. આ સાથે તેમણે કહ્યું કે મારી વચ્ચે કોઈને બોલવા દેવા જોઈએ નહીં. મારી સામે બેઠેલા ગુંડાને શાંત કરવામાં આવે. સુપ્રિયા શ્રીનેતે પર ગુસ્સે ભરાયેલા શહજાદ પૂનાવાલાએ કહ્યું, 'તમે તમારી ભાષા પર નિયંત્રણ કેમ નથી રાખતા, થોડી રીતભાત શીખો.'

શહજાદ પૂનાવાલાએ પોતાની વાતને આગળ વધારતા કહ્યું, 'જો તમે ગુંડાગીરીનો ઉલ્લેખ કરી રહ્યા છો, તો તમારે રાહુલ ગાંધી વિશે વાત કરવી જોઈએ. જેઓ બીજા દેશોમાં જઈને ભારત માતા વિરુદ્ધ બોલે છે. આવા લોકો ભારતને જોડવા નીકળ્યા છે?'' આ સાથે તેમણે કહ્યું કે કોંગ્રેસ રમખાણોની પાર્ટી છે, રાજીવ ગાંધી રમખાણોના પિતા, સોનિયા ગાંધી નફરત ફેલાવે છે. હવે આગળ વધો. શહજાદ પૂનાવાલાની આ વાત પર કોંગ્રેસ નેતા ભડકી ઉઠ્યાં હતા.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.