ખોપડી ફાટી, છાતીમાંથી પાંસળી નીકળી, 40 જગ્યાએ ઈજા, સામે આવી અંજલિની કહાની

દિલ્હીના કાંઝાવાલા રોડ અકસ્માતમાં મૃતક અંજલિ સિંહનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યો છે. આમાં ઘણા ચોંકાવનારા ખુલાસા થયા છે. મૃતક અંજલિના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે કારમાં ફસાઈ ગયા પછી તેનું શરીર રસ્તા પર ઘસડાતું રહ્યું જેના કારણે તેના શરીર પર ઘણી ગંભીર ઈજાઓ થઈ હતી. અંજલિની ખોપડી ફાટી ગઈ હતી અને તેના માથાના હાડકા પણ તૂટી ગયા હતા. છાતીની પાછળથી પાંસળીઓ નીકળી ગઈ હતી. મૌલાના આઝાદ મેડિકલ કોલેજના ત્રણ ડોક્ટરોની પેનલ દ્વારા અંજલિ સિંહના શરીરની તપાસ કરવામાં આવી હતી.

શરીર પર 40 થી વધુ ઈજાના નિશાન

અહેવાલ મુજબ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં 40 ઈજાઓ નોંધવામાં આવી છે. જેમાંથી મોટાભાગના ઘા અને સ્ક્રેચ છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જાણવા મળ્યું હતું કે અંજલિનો બ્રેન મેટર ગાયબ હતું અને બંને ફેફસાં સાફ દેખાઈ રહ્યાં હતાં. આટલું જ નહીં માથા, કરોડરજ્જુ, ડાબી જાંઘનું હાડકું અને બંને ફેફસામાં ગંભીર ઈજાના કારણે મૃતદેહની આ હાલત થઈ હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અંજલિ સિંહનું મોત આઘાત અને વધારે લોહી વહી જવાને કારણે થયું છે.

મૃત્યુ કેવી રીતે થયું?

પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે શરીર પર ઘણી ગંભીર ઈજાઓ અંજલિના મૃત્યુનું કારણ હોઈ શકે છે. અંજલિના માથા, કરોડરજ્જુથી પગ સુધીના હાડકાં તૂટી ગયાં હતાં. જોકે, કેમિકલ એનાલિસિસ અને બાયોલોજિકલ સેમ્પલના રિપોર્ટ આવ્યા બાદ મોતનું ચોક્કસ કારણ જાણી શકાશે. જ્યારે અંજલિનો મૃતદેહ મળી આવ્યો ત્યારે તેના કપડા ફાટેલા હતા અને તેની પીઠ પર ખરાબ રીતે ઉઝરડા હતા. તેને જોઈને જ અંદાજો લગાવી શકાય છે કે અંજલિનું મૃત્યુ કેટલું દુઃખદાયક રીતે થયું હશે.

About The Author

Top News

મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતો ઠંડીમાં ચક્કર લગાવી લગાવીને પરસેવો પાડી રહ્યા છે. ખેડૂતો હાલમાં યુરિયા ન મળવાને કારણે પરેશાન...
National 
મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

સુરત :પિતાનું છત્ર ગુમાવી ચૂકેલી દીકરીઓના સમૂહમાં પણ ધામધૂમથી છેલ્લા 18 વર્ષથી લગ્ન સમારોહ યોજતાં સુરતનું સેવાભાવી પી.પી.સવાણી પરિવાર. આજ...
Gujarat 
 પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

રાજસ્થાનના ભરતપુરથી નીકળીને એક યુવા ખેલાડીએ એ મુકામ હાંસલ કર્યું, જેનું સપનું હજારો ક્રિકેટરો જુએ છે. ભરતપુરના રહેવાસી 19...
Sports 
‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.