અમુક માને છે કે તેઓ મંદિર-મસ્જિદનો મુદ્દો ઉઠાવી હિંદુઓના નેતા બની જશેઃમોહન ભાગવત

On

RSSના સરસંઘચાલક મોહન ભાગવતે પૂણેના એક કાર્યક્રમમા કહ્યું કે, અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ પછી કેટલાંક લોકો માને છે કે તેઓ મંદિર-મસ્જિદના મુદ્દો ઉઠાવીને હિંદુઓના નેતા બની જશે. આ કોઇ પણ કાળે સ્વીકારી શકાય નહીં.

ભાગવતે કહ્યું કે, ભારતે બતાવવાની જરૂર છે કે  આપણે સાથે રહી શકીએ છીએ. આપણે લાંબા સમયથી સદભાવના સાથે રહીએ છીએ. જો આપણે આપણી સદભાવના દુનિયાને આપવા માંગીએ તો તેના માટે એક મોડલ બનાવવાની જરૂર છે.

ભારત એવો દેશ છે જ્યાં લઘુમતી અને બહુમતી એકસમાન ગણવામાં આવે છે. બઘા પોતાની પૂજા કરી શકે તેવી દેશની પરંપરા છે. બહારથી આવેલા કેટલાક સમૂહના લોકો કટ્ટરવાદ ફેલાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ આપણો દેશ બંધારણ પ્રમાણે ચાલે છે.

Related Posts

Top News

ઋતિક રોશનની માતાને પસંદ ન આવી ઇબ્રાહિમ અને ખુશીની 'નાદાનિયાં'!

સૈફ અલી ખાન અને અમૃતા સિંહના પુત્ર ઇબ્રાહિમ અલી ખાને પણ બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું છે. આ સ્ટાર કિડે 'નાદાનિયાં' થી...
Entertainment 
ઋતિક રોશનની માતાને પસંદ ન આવી ઇબ્રાહિમ અને ખુશીની 'નાદાનિયાં'!

સંભલ અને કાનપુરમાં ધૂળેટીના દિવસે નમાઝ અદા કરવાને લઈને જામા મસ્જિદ કમિટીનો મોટો નિર્ણય

ધૂળેટી અને જુમ્મેની નમાજ એક જ દિવસે થવાના કારણે નમાજના સમય અંગેની જે મૂંઝવણ હતી તે દૂર થઈ ગઈ છે....
National 
સંભલ અને કાનપુરમાં ધૂળેટીના દિવસે નમાઝ અદા કરવાને લઈને જામા મસ્જિદ કમિટીનો મોટો નિર્ણય

પીએમ આવાસ યોજનાના 1.50 લાખ લાભાર્થીઓને મોકલવામાં આવી નોટિસ, સામે આવ્યું આ કારણ

બિહાર સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ (PMAY-G) ના 1.50 લાખથી વધુ લાભાર્થીઓને તેમના વ્યક્તિગત બેંક ખાતાઓમાં જરૂરી રકમ જમા કરાવવા છતાં...
National 
પીએમ આવાસ યોજનાના 1.50 લાખ લાભાર્થીઓને મોકલવામાં આવી નોટિસ, સામે આવ્યું આ કારણ

હવે મોદી સરકાર 70 વર્ષ નહીં, પરંતુ આ ઉંમરના લોકોને પણ આપશે આયુષ્માન કાર્ડ!

ગયા વર્ષે, દિવાળીના અવસર પર, કેન્દ્ર સરકારે 70 વર્ષ અને તેથી વધુ ઉંમરના વૃદ્ધોને મફત તબીબી સારવારની સુવિધા...
Business 
હવે મોદી સરકાર 70 વર્ષ નહીં, પરંતુ આ ઉંમરના લોકોને પણ આપશે આયુષ્માન કાર્ડ!

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.
Khabarchhe Gujarati