અજમેર શરીફ દરગાહમાં ચઢાવવા PM મોદીએ મોકલી ચાદર, ટ્વીટ કરીને કહી આ વાત

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અજમેર શરીફ દરગાહ ખાતે ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીના ઉર્સ પર ચઢાવવા માટે ચાદર મોકલી છે. તેમને મંગળવારે લઘુમતી બાબતોના મંત્રી સ્મૃતિ ઈરાની અને અન્યને ચાદર સોંપી છે. તમને જણાવી દઈએ કે સૂફી સંતોમાંના એક ચિશ્તીની પુણ્યતિથિ પર આ ઉર્સનું આયોજન કરવામાં આવે છે. તેમને 'ગરીબ નવાઝ' તરીકે પણ ઓળખવામાં આવે છે. ઉર્સ દરમિયાન અહીં લોકોની ભારે ભીડ એકઠી થાય છે.

PM મોદીએ ટ્વીટ કરીને કહ્યું, 'અજમેર શરીફ દરગાહમાં ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીના ઉર્સ પર ચઢાવવા માટે ચાદર સોંપી.' જણાવી દઈએ કે PM મોદી દર વર્ષે આ આયોજન માટે પરંપરાગત ચઢાવા તરીકે ચાદર ચઢાવતા રહે છે.

ભારતીય જનતા પાર્ટીના અલ્પસંખ્યક મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ હુસૈન ખાને આ માહિતી આપી છે કે મોરચા પ્રમુખ જમાલ સિદ્દીકી બુધવારે અજમેર જશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવેલ ચાદર ચઢાવશે. હુસૈન ખાને એમ પણ કહ્યું કે PM મોદીએ દેશની સમૃદ્ધિની કામના કરીને આ ચાદર આપી છે.

About The Author

Related Posts

Top News

મનરેગા ભૂલી જાવ, ગ્રામીણ રોજગાર પર VB–G Ram G નામનું નવું બિલ લાવી મોદી સરકાર

કેન્દ્ર સરકારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરન્ટી અધિનિયમ (મનરેગા)ને ખતમ કરવા અને ગ્રામીણ રોજગાર માટે એક નવો કાયદો લાવવા...
National 
મનરેગા ભૂલી જાવ, ગ્રામીણ રોજગાર પર VB–G Ram G નામનું નવું બિલ લાવી મોદી સરકાર

આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

એક બાજુ સામાજિક પરંપરા અને જ્ઞાતિગત રિવાજો-સંસ્કૃતિને સાચવવા માટે વિવિધ સમાજો સમાયંતરે સમાજના આગેવાનોની બેઠકો બોલાવીને સમાજમાં શિસ્તતા, સંસ્કૃતિ...
Gujarat 
આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    

બિહાર સરકારના મંત્રી નીતિન નબીનને માત્ર 45 વર્ષની ઉંમરમાં ભાજપના નેશનલ વર્કિંગ પ્રેસિડન્ટ તરીકે પસંદ કરાયા છે. તેઓ કદાચ ભાજપના...
National 
PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    

માત્ર 6 મહિના કામ, પગાર 1.3 કરોડ રૂપિયા, ભોજન-રહેવાનું ફ્રી... છતા પૂછે છે કે, 'મારે જવું જોઈએ કે...?'

સારા શિક્ષણ અને મજબૂત કુશળતા પછી, દરેક યુવાન ઉચ્ચ પગારવાળી નોકરી મેળવવાનું સપનું જોતો હોય છે. પરંતુ શું દરેક...
World 
માત્ર 6 મહિના કામ, પગાર 1.3 કરોડ રૂપિયા, ભોજન-રહેવાનું ફ્રી... છતા પૂછે છે કે, 'મારે જવું જોઈએ કે...?'
Copyright (c) Khabarchhe All Rights Reserved.