રેલમંત્રીની જાહેરાત, રેલવેમાં થશે 4 લાખ ભરતી, 2 મહિનામાં પૂરી થશે પ્રોસેસ

On

ઇન્ડિયન રેલવેમાં કામ કરવા માંગતા લોકો માટે મોટા આનંદના સમાચાર આવ્યા છે. રેલવેમાં ટૂંક સમયમાં 4 લાખ નવી નોકરીઓ માટે ભરતી ચાલુ થવાની છે. આ નોકરીઓ માટેની પ્રોસેસ 2 મહિનામાં પૂરી થઇ જશે, તેવું રેલમંત્રી પિયૂષ ગોયલનું કહેવું છે. તેમનું કહેવું છે કે, રેલવેમાં હાલમાં 1.32 લાખ લોકોની જરૂરિયાત છે. તેમણે પ્રેસ કોન્ફરન્સના મારફતે આ માહિતી આપી હતી.

પિયૂષ ગોયલે કહ્યું હતું કે, 1.5 લાખ લોકોને ઇન્ડિયન રેલવે ટૂંક સમયમાં નિયુક્ત કરવા જઇ રહી છે. આગામી બે મહિનામાં રેલવેના વિવિધ ઝોનમાં નિયુક્તિ શરૂ કરવામાં આવશે. આ સાથે જ આગામી 2 વર્ષમાં લગભગ એક લાખ લોકો રેલવેથી રિટાયર થઇ જવાના છે. એટલે 2.50 લાખ વિવિધ પદ માટે નિયુક્તિ કરવાની ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે. આ હિસાબથી લગભગ 4 લાખ લોકોને રેલવે પોતાની તરફથી નોકરી પર રાખશે.

More News

ચીનના સંશોધકોએ નેચરલ ડાયમંડથી પણ સખત હીરો બનાવીને બધાને ચોંકાવી દીધા

Top News

ચીનના સંશોધકોએ નેચરલ ડાયમંડથી પણ સખત હીરો બનાવીને બધાને ચોંકાવી દીધા

ચીનની 2 યુનિવર્સિટીના સંશોધકોએ એક એવો ડાયમંડ લેબમાં બનાવ્યો છે જેને લીધે આખી દુનિયા ચોંકી ગઇ છે.ચીનના વૈજ્ઞાનિકાએ અલ્ટ્રા હાર્ડ...
ચીનના સંશોધકોએ નેચરલ ડાયમંડથી પણ સખત હીરો બનાવીને બધાને ચોંકાવી દીધા

મહાકુંભમાં કોઇ ભગવાન બગવાન નથી, વસંત ગજેરાએ આવું કેમ કહ્યું?

સુરતના જાણીતા ડાયમંડ ઉદ્યોગકાર, બિલ્ડર અને સમાજ સેવક વસંત ગજેરા મહાકુંભ વિશેના એક નિવેદનને કારણે ચર્ચામાં આવી ગયા છે....
Gujarat 
મહાકુંભમાં કોઇ ભગવાન બગવાન નથી, વસંત ગજેરાએ આવું કેમ કહ્યું?

અર્જૂન મોઢવાડિયાને ગૌતમ અદાણી પર અચાનક પ્રેમ કેમ ઉભરાયો?

પોરબંદરના ધારાસભ્ય અને કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા દિગ્ગજ નેતા    અર્જૂન મોઢવાડિયાએ ગૌતમ અદાણી પર એક નિવેદન આપ્યું છે જે સોશિયલ...
Gujarat 
અર્જૂન મોઢવાડિયાને ગૌતમ અદાણી પર અચાનક પ્રેમ કેમ ઉભરાયો?

ગુજરાતના બજેટમાં સુરતના મુખ્ય ઉદ્યોગ ડાયમંડ- ટેક્સટાઇલને શું મળ્યું?

ગુજરાતના નાણા મંત્રી કનુ દેસાઇએ 20 ફેબ્રુઆરી પોતાનું ચોથું બજેટ રજૂ કર્યું. ગુજરાતનું કુલ 3 લાખ 70 હજાર 250 કરોડ...
Gujarat 
ગુજરાતના બજેટમાં સુરતના મુખ્ય ઉદ્યોગ ડાયમંડ- ટેક્સટાઇલને શું મળ્યું?

बिजनेस

Copyright (c) Khabarchhe All Rights Reserved.
Khabarchhe Gujarati