રેલમંત્રીની જાહેરાત, રેલવેમાં થશે 4 લાખ ભરતી, 2 મહિનામાં પૂરી થશે પ્રોસેસ

ઇન્ડિયન રેલવેમાં કામ કરવા માંગતા લોકો માટે મોટા આનંદના સમાચાર આવ્યા છે. રેલવેમાં ટૂંક સમયમાં 4 લાખ નવી નોકરીઓ માટે ભરતી ચાલુ થવાની છે. આ નોકરીઓ માટેની પ્રોસેસ 2 મહિનામાં પૂરી થઇ જશે, તેવું રેલમંત્રી પિયૂષ ગોયલનું કહેવું છે. તેમનું કહેવું છે કે, રેલવેમાં હાલમાં 1.32 લાખ લોકોની જરૂરિયાત છે. તેમણે પ્રેસ કોન્ફરન્સના મારફતે આ માહિતી આપી હતી.

પિયૂષ ગોયલે કહ્યું હતું કે, 1.5 લાખ લોકોને ઇન્ડિયન રેલવે ટૂંક સમયમાં નિયુક્ત કરવા જઇ રહી છે. આગામી બે મહિનામાં રેલવેના વિવિધ ઝોનમાં નિયુક્તિ શરૂ કરવામાં આવશે. આ સાથે જ આગામી 2 વર્ષમાં લગભગ એક લાખ લોકો રેલવેથી રિટાયર થઇ જવાના છે. એટલે 2.50 લાખ વિવિધ પદ માટે નિયુક્તિ કરવાની ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે. આ હિસાબથી લગભગ 4 લાખ લોકોને રેલવે પોતાની તરફથી નોકરી પર રાખશે.

About The Author

Top News

અમદાવાદમાં મહિલા સોનીની દુકાને જતી અસલી સોનાની વીંટીને બગસરાની વીંટીથી બદલાવી દેતી

જ્વેલરી શોપ્સમાં ચૂપચાપ ઘરેણાં ચોરી કરવાની ઘટનાઓ વિષે અવારનવાર સામે આવતી રહે છે. તો હવે અમદાવાદમા એક એવી ઘટના સામે...
Gujarat 
અમદાવાદમાં મહિલા સોનીની દુકાને જતી અસલી સોનાની વીંટીને બગસરાની વીંટીથી બદલાવી દેતી

ભારતનું પ્રથમ હાઇડ્રોજન સંચાલિત ટ્રેન એન્જિન: રાષ્ટ્રીય ગૌરવની એક નવી ક્ષિતિજ

ભારતીય રેલ્વેના ઇતિહાસમાં એક નવું પ્રકરણ લખાયું છે! 2026ના જાન્યુઆરીમાં ભારતે વિશ્વના પાંચમા દેશ તરીકે પોતાનું પ્રથમ હાઇડ્રોજન સંચાલિત ટ્રેન...
National 
ભારતનું પ્રથમ હાઇડ્રોજન સંચાલિત ટ્રેન એન્જિન: રાષ્ટ્રીય ગૌરવની એક નવી ક્ષિતિજ

ગુજરાતની રાજનીતિમાં યુવા તીકડીનું નવું સમીકરણ: વરુણ પટેલ, ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવા

ગુજરાતની રાજનીતિમાં હાલમાં એક નવું પરિવર્તન જોવા મળી રહ્યું છે જ્યાં યુવા નેતાઓની તીકડી વરુણ પટેલ, ગોપાલ ઇટાલિયા અને ચૈતર...
Opinion 
ગુજરાતની રાજનીતિમાં યુવા તીકડીનું નવું સમીકરણ: વરુણ પટેલ, ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવા

'50 ખોકે એકદમ ઓકે'એ ભાજપ-શિંદે સેનાની મિત્રતાનું સત્ય ઉજાગર કરી દીધું

‘જેના માટે આપણે દુનિયાથી મોઢું ફેરવી લીધું હતું, તે આજે અજાણ્યો બની ગયો છે, શું કરીએ?’ ...
Politics 
'50 ખોકે એકદમ ઓકે'એ ભાજપ-શિંદે સેનાની મિત્રતાનું સત્ય ઉજાગર કરી દીધું
Copyright (c) Khabarchhe All Rights Reserved.