રેલમંત્રીની જાહેરાત, રેલવેમાં થશે 4 લાખ ભરતી, 2 મહિનામાં પૂરી થશે પ્રોસેસ

ઇન્ડિયન રેલવેમાં કામ કરવા માંગતા લોકો માટે મોટા આનંદના સમાચાર આવ્યા છે. રેલવેમાં ટૂંક સમયમાં 4 લાખ નવી નોકરીઓ માટે ભરતી ચાલુ થવાની છે. આ નોકરીઓ માટેની પ્રોસેસ 2 મહિનામાં પૂરી થઇ જશે, તેવું રેલમંત્રી પિયૂષ ગોયલનું કહેવું છે. તેમનું કહેવું છે કે, રેલવેમાં હાલમાં 1.32 લાખ લોકોની જરૂરિયાત છે. તેમણે પ્રેસ કોન્ફરન્સના મારફતે આ માહિતી આપી હતી.

પિયૂષ ગોયલે કહ્યું હતું કે, 1.5 લાખ લોકોને ઇન્ડિયન રેલવે ટૂંક સમયમાં નિયુક્ત કરવા જઇ રહી છે. આગામી બે મહિનામાં રેલવેના વિવિધ ઝોનમાં નિયુક્તિ શરૂ કરવામાં આવશે. આ સાથે જ આગામી 2 વર્ષમાં લગભગ એક લાખ લોકો રેલવેથી રિટાયર થઇ જવાના છે. એટલે 2.50 લાખ વિવિધ પદ માટે નિયુક્તિ કરવાની ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે. આ હિસાબથી લગભગ 4 લાખ લોકોને રેલવે પોતાની તરફથી નોકરી પર રાખશે.

About The Author

Top News

કચરામાંથી બનેલા ગેસ પર દિલ્હીની બસો દોડશે; ગડકરીએ કહ્યું

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ સોમવારે એક કાર્યક્રમને સંબોધતા કહ્યું કે, ભવિષ્યમાં દિલ્હીની બસો મ્યુનિસિપલ કચરામાંથી...
National 
કચરામાંથી બનેલા ગેસ પર દિલ્હીની બસો દોડશે; ગડકરીએ કહ્યું

ઝિમ્બાબ્વે પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના કોચ કેમ બદલાશે? ગંભીરનું સ્થાન લઈ શકે છે VVS લક્ષ્મણ

19 જુલાઈએ ઈંગ્લેન્ડ પ્રવાસ પૂરો થતા જ ટીમ ઈન્ડિયાનો ઝિમ્બાબ્વે પ્રવાસ શરૂ થઇ જશે. ભારતનો ઝિમ્બાબ્વે પ્રવાસ 23 જુલાઈથી શરૂ...
Sports 
ઝિમ્બાબ્વે પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના કોચ કેમ બદલાશે? ગંભીરનું સ્થાન લઈ શકે છે VVS લક્ષ્મણ

આંગણામાં પડ્યું 40 વર્ષ જૂનું ઝાડ, 85 વર્ષીય વૃદ્ધનું ખૂલી ગયું નસીબ

સામાન્ય રીતે, વરસાદની ઋતુમાં ઝાડ પડવાના સમાચાર નુકસાનના હોય છે, પરંતુ બેંગલુરુના 85 વર્ષીય એન.જી. કેસરી માટે, ...
National 
આંગણામાં પડ્યું 40 વર્ષ જૂનું ઝાડ, 85 વર્ષીય વૃદ્ધનું ખૂલી ગયું નસીબ

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 08-07-2026 દિવસ: બુધવાર મેષ: સમય સારો છે, લાંબા સમયનું રોકાણ કરી શકો છો, કાર્યક્ષેત્રમાં તમારા પ્રતિનિધિઓને તમે પહોંચી વળશો,...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.