રેલમંત્રીની જાહેરાત, રેલવેમાં થશે 4 લાખ ભરતી, 2 મહિનામાં પૂરી થશે પ્રોસેસ

ઇન્ડિયન રેલવેમાં કામ કરવા માંગતા લોકો માટે મોટા આનંદના સમાચાર આવ્યા છે. રેલવેમાં ટૂંક સમયમાં 4 લાખ નવી નોકરીઓ માટે ભરતી ચાલુ થવાની છે. આ નોકરીઓ માટેની પ્રોસેસ 2 મહિનામાં પૂરી થઇ જશે, તેવું રેલમંત્રી પિયૂષ ગોયલનું કહેવું છે. તેમનું કહેવું છે કે, રેલવેમાં હાલમાં 1.32 લાખ લોકોની જરૂરિયાત છે. તેમણે પ્રેસ કોન્ફરન્સના મારફતે આ માહિતી આપી હતી.

પિયૂષ ગોયલે કહ્યું હતું કે, 1.5 લાખ લોકોને ઇન્ડિયન રેલવે ટૂંક સમયમાં નિયુક્ત કરવા જઇ રહી છે. આગામી બે મહિનામાં રેલવેના વિવિધ ઝોનમાં નિયુક્તિ શરૂ કરવામાં આવશે. આ સાથે જ આગામી 2 વર્ષમાં લગભગ એક લાખ લોકો રેલવેથી રિટાયર થઇ જવાના છે. એટલે 2.50 લાખ વિવિધ પદ માટે નિયુક્તિ કરવાની ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે. આ હિસાબથી લગભગ 4 લાખ લોકોને રેલવે પોતાની તરફથી નોકરી પર રાખશે.

About The Author

Top News

આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

રૂપિયામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. શુક્રવારે પણ રૂપિયો અમેરિકન ડોલરની તુલનમાં ઐતિહાસિક નીચલા સ્તર પર 90.41ના પર બંધ...
Business 
આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

અમરોહામાં પોલીસે બાંગ્લાદેશી મહિલા રીના બેગમ અને તેના પતિ રાશિદ અલીની ધરપકડ કરી. રીનાએ સોશિયલ મીડિયા પર 'બાય-બાય બાંગ્લાદેશ...
National 
દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ 12 ડિસેમ્બર, શુક્રવારના દિવસે કોંગ્રેસના તમામ સાંસદો સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. શિયાળુ...
National 
રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.