ભાજપ સરકારના ઈરાદા ખબર છે, પરંતુ નિષ્ફળ જશેઃ ફારુક અબ્દુલ્લા

સુપ્રીમ કોર્ટે સોમવારે જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભા સીટોના સીમાંકનને પડકારતી અરજીને ફગાવી દીધી હતી. આ અંગે પીડીપી ચીફ મહેબૂબા મુફ્તીનું નિવેદન આવ્યું છે. હવે આના પર નેશનલ કોન્ફરન્સના પ્રમુખ અને જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાએ ભાજપ સરકારની ઈરાદા પર સવાલ ઉઠાવ્યા છે.

ફારુક અબ્દુલ્લાએ કહ્યું, હું ભાજપ સરકારનો ઈરાદો જાણું છું. તેઓ ચૂંટણી પછી પણ J&K ને રાજ્યનો દરજ્જો આપવાના નથી. અન્યથા, તેઓ સીમાંકન નહીં કરતા. તેઓ તેને હિંદુ બહુમતી રાજ્ય બનાવવા માંગે છે, પરંતુ તેમનો એજન્ડા નિષ્ફળ જશે.

મહેબૂબા મુફ્તીએ તેમના નિવેદનમાં કહ્યું હતું કે જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ અને કલમ 370 પહેલાથી જ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે, તો પછી અમે કેવી રીતે અપેક્ષા રાખી શકીએ કે તેઓ કેન્દ્રશાસિત પ્રદેશમાં વિધાનસભા અને લોકસભા મતવિસ્તારોના પુનઃનિર્ધારણ માટે સીમાંકન આયોગ પર નિર્ણય કરશે. મહેબૂબાએ કહ્યું હતું કે, અમે શરૂઆતથી જ સીમાંકન પંચને ફગાવી રહ્યાં છીએ. અમને કોઈ પરવા નથી. નિર્ણય જે પણ હોય, અમે ક્યારેય ચર્ચાનો ભાગ નહોતા.

જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટે જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા અને લોકસભા મતવિસ્તારની પુનઃનિર્ધારણ માટે સીમાંકન આયોગની રચના કરવાના સરકારના નિર્ણયને પડકારતી અરજીને ફગાવી દીધી છે. જસ્ટિસ એસકે કૌલ અને જસ્ટિસ એએસ ઓકાની બેન્ચે કાશ્મીરના બે રહેવાસીઓની અરજી પર આ ચુકાદો આપ્યો હતો.

About The Author

Related Posts

Top News

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.