દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં શું કહે છે સરવે? જાણો ભાજપનો ચાન્સ કેટલો છે

On

દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં સતત ચોથી વખત આમ આદમી પાર્ટીની સરકાર બનશે કે પછી 27 વર્ષથી દિલ્હીમાં સત્તાની રાહ જોઈ રહેલી ભાજપને ગૂડ ન્યૂઝ મળશે. ટાઇમ્સ નાઉ જેવીસીનો એક સરવે આવ્યો છે, જેમાં એવું કહેવાયું છે કે જો ભાજપ આમ આદમી પાર્ટીની જેમ મહિલાઓ માટે અને મફતની સ્કીમ નહીં લાવે, તો AAP સરળતાથી જીતી જશે, પણ જો ભાજપ મહિલાઓ માટે અને મફત વીજળી જેવી સ્કીમ લાવશે, તો AAP-BJP વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે અને જો કોંગ્રેસ મહિલાઓને મહિને 2500 રૂપિયાની યોજના પર ભાર મૂકશે અને 60 ટકા જેટલો વોટ શેર મેળવી જશે, તો તેનો સીધો જ ફાયદો ભાજપને મળશે અને એવા સંજોગોમાં ભાજપને 37-41 બેઠકો મળી શકે છે.

Related Posts

Top News

ગુજરાતના લોકોને અમેરિકામાં ગેરકાયદે ઘુસાડનાર ‘બાબુજી’ને કેનેડા પોલીસ શોધી રહી છે

ગુજરાતના લોકોને ગેરકાયદે અમેરિકામા ઘુસાડવાના નેટવર્કના માસ્ટર માઇન્ડ ગણાતા ‘બાબુજી’ને કેનેડાની પોલીસ શોધી રહી છે. કેનડામાં આ...
National 
ગુજરાતના લોકોને અમેરિકામાં ગેરકાયદે ઘુસાડનાર ‘બાબુજી’ને કેનેડા પોલીસ શોધી રહી છે

શું ગુજરાત ચૂંટણીમાં AAP કોંગ્રેસ સાથે ગઠબંધન કરશે? જાણો આતિશીએ શું આપ્યું નિવેદન

દિલ્હી વિધાનસભા ચૂંટણી પછી આમ આદમી પાર્ટીએ ગોવા અને ગુજરાત વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ સંદર્ભમાં, ...
Gujarat 
શું ગુજરાત ચૂંટણીમાં AAP કોંગ્રેસ સાથે ગઠબંધન કરશે? જાણો આતિશીએ શું આપ્યું નિવેદન

સુરતના યુવાનોનું પ્રિય કેફે એટલે ડુમસમાં આવેલું નોમેડ્સ! પ્રકૃતિ અને સ્વાદનો અદભૂત સંગમ!

સુરત શહેરની ઓળખ એટલે સ્વાદિષ્ટ ખાણીપીણી અને જીવંત સંસ્કૃતિ. કહેવત છે “સુરતનું જમણ ને કાશીનું મરણ,” અને આ કહેવત સુરતની...
Gujarat 
સુરતના યુવાનોનું પ્રિય કેફે એટલે ડુમસમાં આવેલું નોમેડ્સ! પ્રકૃતિ અને સ્વાદનો અદભૂત સંગમ!

મુરલીધરનને જમ્મુ-કાશ્મીરમાં જમીન ફાળવાઈ, વિધાનસભામાં ઉઠ્યો સવાલ, જાણો મંત્રીએ શું આપ્યો જવાબ

જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં શનિવારે શ્રીલંકાના પૂર્વ ક્રિકેટર મુથૈયા મુરલીધરનને કઠુઆ જિલ્લામાં જમીન ફાળવવાનો મુદ્દો ઉઠ્યો હતો. કેટલાક ધારાસભ્યોએ સરકારના...
National  Politics 
મુરલીધરનને જમ્મુ-કાશ્મીરમાં જમીન ફાળવાઈ, વિધાનસભામાં ઉઠ્યો સવાલ, જાણો મંત્રીએ શું આપ્યો જવાબ

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.
Khabarchhe Gujarati