આ દેશમાં LGBTQ વિરોધી બિલ પાસ, સમલૈંગિક સંબંધ રાખનારને થશે મોતની સજા

યુગાન્ડાની સંસદે મંગળવારના રોજ એક બિલ પસાર કર્યું છે જેના અંતર્ગત સમલૈંગિક ઓળખ જાહેર કરવાને ગુનો જાહેર કરી દેવામાં આવ્યો છે. આ બિલ અનુસાર જો કોઈ વ્યક્તિ સમલૈંગિક સંબંધોમાં સંડોવાયેલો જોવા મળશે તો તેને મૃત્યુ સુધીની સજા થઈ શકે છે. તમને જણાવી દઈએ કે 30 થી વધુ આફ્રિકન દેશોમાં સમલૈંગિકતા પર પ્રતિબંધ છે અને આ માટે આ દેશોમાં સખત સજાની જોગવાઈ છે. આ બિલ હવે રાષ્ટ્રપતિ યોવેરી મુસેવેની પાસે જશે, જેઓ તેને વીટો કરી શકે છે અથવા કાયદા પર હસ્તાક્ષર કરી શકે છે.

યુગાન્ડાના આ નવા બિલ મુજબ દેશમાં સમલૈંગિકતાને અપરાધ જાહેર કરી દેવામાં આવ્યો છે. આ બિલની જોગવાઈઓનું ઉલ્લંઘન કરવા પર આજીવન કેદથી લઈને મૃત્યુદંડ સુધીની સજા થઈ શકે છે. આ બિલ અનુસાર, એવા લોકોને મૃત્યુ દંડની સજા આપવામાં આવશે જે લોકો 18 વર્ષથી ઓછી ઉંમરના વ્યક્તિ સાથે સમલૈંગિક સંબંધ બનાવવાના દોષિત મળી આવશે અથવા તો પછી એચઆઈવીથી સંક્રમિત હોવા છતાં સમલૈંગિક સંબંધ બનાવે છે. જ્યારે સમલૈંગિક સંબંધોમાં સંડોવાયેલા અને સમાન લિંગ સાથે લગ્ન કરનારાઓને આજીવન કેદની સજા કરવામાં આવશે.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.