હાર્દિકના અજમેરના ફોટા અંગે શું કહ્યું નિખિલ સવાણીએ, જાણો

ખેડૂતોનાં દેવા માફી તેમ જ પાટીદારોને અનામત મામલે આમરણાંત ઉપવાસ પર બેઠેલાં હાર્દિક પટેલે 19 દિવસ બાદ પારણાં કરી લીધાં પણ વિવાદ હાર્દિકનો પીછો છોડતું નથી. ટૂંકમાં, કહીએ તો હાર્દિક અને વિવાદ એકબીજાનાં પર્યાય બની ગયાં છે.

આ વિવાદ એવો છે કે હાર્દિક ગયા વર્ષે અજમેરમાં આવેલી દરગાહ પર માથું ટેકવવા ગયેલો ત્યારના બે ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયાં છે અને તેના વિરુદ્ધમાં ટીપ્પણી કરવામાં આવી છે.

 

આ બાબતે જ્યારે PAASનાં કન્વીનર નિખિલ સવાણી સાથે વાતચીત કરી ત્યારે તેમણે સ્પષ્ટ કહ્યું કે, હાર્દિકને બદનામ કરવાનું એક ચોક્કસ ષડ્યંત્ર ચાલી રહ્યું છે અને આ પ્રકારનાં ખોટા મેસેજ વાયરલ કરવા પાછળ ભાજપનો બદઇરાદો છે. હાર્દિક ઉપવાસ છોડ્યાં બાદ અજમેર ગયો નથી અને જે ફોટા વાયરલ કરીને મેસેજ વહેતાં કરવામાં આવ્યાં છે, તે તદ્દન ખોટાં છે. હાર્દિક લગભગ એકાદ વર્ષ પહેલાં અજમેર દરગાહ ગયો હતો. 

નિખિલ સવાણીએ એવું પણ જણાવ્યું કે, PAAS અને હાર્દિકને બદનામ કરવાનું જે લોકો ષડ્યંત્ર કરી રહ્યાં છે અને ખોટાં મેસેજ વાયરલ કરી રહ્યાં છે તેમની સામે આગામી દિવસોમાં કાયદેસરની કાર્યવાહી કરવાની પણ PAAS દ્વારા વિચારણા કરવામાં આવી રહી છે.

About The Author

Related Posts

Top News

યુદ્ધને કારણે ઈરાનમાં 1937 લોકોએ જીવ ગુમાવ્યા, 5 મુદ્દામાં જાણો શું છે યુદ્ધની સ્થિતિ

મધ્ય પૂર્વમાં ચાલી રહેલું અમેરિકા-ઇઝરાયેલ અને ઇરાન વચ્ચેનું યુદ્ધ હવે અત્યંત વિનાશક વળાંક પર પહોંચ્યું છે. આ યુદ્ધમાં જાનમાલનું ભારે...
World 
યુદ્ધને કારણે ઈરાનમાં 1937 લોકોએ જીવ ગુમાવ્યા, 5 મુદ્દામાં જાણો શું છે યુદ્ધની સ્થિતિ

'હું મારી માતાની બાજુમાં સોફા પર સૂતો અને નર્સ...' રાહુલ ગાંધીએ હોસ્પિટલનો અનુભવ શેર કર્યો

'મા ની તબિયત ખરાબ' આ એક એવું દુઃખ છે, જે કોઈપણ બાળકને, પછી ભલે તે ગમે...
National 
'હું મારી માતાની બાજુમાં સોફા પર સૂતો અને નર્સ...' રાહુલ ગાંધીએ હોસ્પિટલનો અનુભવ શેર કર્યો

વરાછા બેંકમાં મહાભારત, 6000 કરોડના બિઝનેસ પર કોણ કબ્જો કરવા માંગે છે?

બેંક લિમિટેડની સ્થાપના 16 ઓક્ટોબર 1995ના રોજ કરવામાં આવી ત્યારથી અત્યાર સુધી માત્ર સિલેકશન થતુ હતું પરંતુ પહેલીવાર હવે...
Business  Gujarat 
વરાછા બેંકમાં મહાભારત, 6000 કરોડના બિઝનેસ પર કોણ કબ્જો કરવા માંગે છે?

UPSCના એક સવાલને લઈને કોર્ટ પહોંચ્યો પાટીદાર યુવક અને જીત્યો કેસ, હવે આપશે ઇન્ટરવ્યૂ

કેન્દ્રિય લોક સેવા આયોગ (UPSC) દ્વારા લેવાતી પરીક્ષામાં 1-1 ગુણનું ખૂબ મહત્ત્વ હોય છે. UPSC દ્વારા લેવાયેલી સિવિલ સર્વિસિસ...
Gujarat 
UPSCના એક સવાલને લઈને કોર્ટ પહોંચ્યો પાટીદાર યુવક અને જીત્યો કેસ, હવે આપશે ઇન્ટરવ્યૂ

Opinion

જયપ્રકાશ અગ્રવાલ એક એવા ઉદ્યોગપતિ છે જેમણે સુરત શહેરનું ઋણ ચૂકવવામાં કોઈ કસર છોડી નથી જયપ્રકાશ અગ્રવાલ એક એવા ઉદ્યોગપતિ છે જેમણે સુરત શહેરનું ઋણ ચૂકવવામાં કોઈ કસર છોડી નથી
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના ટેક્સટાઇલ જગતમાં સુરતનું રચના ગ્રુપનું અગ્રણી નામ છે. જેની સ્થાપના વર્ષ 1980માં જયપ્રકાશ અગ્રવાલે કરી હતી. જયપ્રકાશ...
જયેશ દેસાઈ: હસતા મોઢે સૌનું હૈયું જીતી સફળતાની સીડી ચઢનાર વ્યક્તિત્વ
આર્કિટેક્ટ બંકિમ દવે: સુરતમાં આર્કિટેક્ચર અને ઇન્ટિરિયર ડિઝાઇનના ક્ષેત્રમાં ત્રીજી પેઢીનું મોટું નામ
ગુજરાત ભાજપના કાર્યકર્તાઓને તડકી છાંયડીમાં સાથ આપે એવા અધ્યક્ષ મળ્યા છે
ગુજરાતના યુવાનો મોઘી ગાડીઓ, વૈભવી મકાનો માટે પોતાની જમીન ખેતર ના વેચશો
Copyright (c) Khabarchhe All Rights Reserved.