- Politics
- વિસાવદરની પેટા ચૂંટણીની તારીખ જાહેર થાય તે પહેલા જ AAPએ કેમ ઉમેદવાર જાહેર કરી દીધો
વિસાવદરની પેટા ચૂંટણીની તારીખ જાહેર થાય તે પહેલા જ AAPએ કેમ ઉમેદવાર જાહેર કરી દીધો
By Khabarchhe
On

સૌરાષ્ટ્રના વિસાવદરમાં હજુ તો ચૂંટણી પંચે પેટા ચૂંટણીની તારીખ જાહેર કરી નથી, પરંતુ એ પહેલા જ આમ આદમી પાર્ટીએ ચૂંટણીની તૈયારી કરવા માંડી છે. AAPએ વિસાવદરની બેઠક પરથી ગોપાલ ઇટાલિયાને પોતોના ઉમેદવાર તરીકે જાહેર કરી દીધા છે.
વિસાવદરની પેટા ચુંટણી માટેનું કારણ એવું છે કે ગુજરાત વિધાનસભા 2022માં આ બેઠક પરથી AAPની ટિકીટ પર ભૂપત ભાયાણી ચૂંટણી જીત્યા હતા, પરંતુ તેમણે 2023માં ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને ભાજપમાં જોડાઇ ગયા હતા એટલે આ બેઠક ખાલી પડી હતી. પરંતુ ભાજપના હર્ષદ રિબડીયા, મોહિત માલવિયા અને હરેશ ડોબરીયાએ કોર્ટમાં કેસ કર્યો હતો, જેમાંથી મોહિત અને હર્ષદે કેસ પાછો ખેંચી લીધો જ્યારે હરેશ ડોબરીયાનો કેસ હજુ પેન્ડીંગ છે. આ બેઠક પર પાટીદાર ઉમેદવાર જ જીતે છે.
Related Posts
Top News
Published On
ટેરિફ અને કેનેડાને અમેરિકાનું 51મું રાજ્ય બનાવવાની ટ્રમ્પની ધમકીને લઈને કેનેડા અને સંયુક્ત રાજ્ય અમેરિકા વચ્ચે તણાવ હજુ પણ...
ભારતની મતદાન પ્રણાલીના ચાહક બન્યા ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકામાં લાવશે આ મોટો ફેરફાર
Published On
By Kishor Boricha
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે US ચૂંટણીઓમાં મોટા પાયે ફેરફાર કરતા એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા છે. આ નવા આદેશ સાથે...
સ્પીકર એવું શું બોલ્યા કે જેનાથી રાહુલ ગાંધી થઇ ગયા ગુસ્સે? કહ્યું- ગૃહ અલોકતાંત્રિક રીતે ચાલી રહ્યું છે
Published On
By Kishor Boricha
વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ લોકસભાના સ્પીકર ઓમ બિરલા પર તેમને ગૃહમાં બોલવાની તક ન આપવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું...
જો કોઈ વ્યક્તિ રસ્તા પર નમાઝ અદા કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરાશે
Published On
By Nilesh Parmar
ઉત્તર પ્રદેશના મેરઠમાં ઈદ-ઉલ-ફિત્રની નમાઝને લઈને પોલીસે કડક વલણ અપનાવ્યું છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ વ્યક્તિ સડક...
Opinion

26 Mar 2025 17:38:30
ગુજરાતના પહેલા મુખ્યમંત્રી જીવરાજ નારાયણ મહેતા હતા. તેઓ સ્વાભાવિક રીતે રાજ્યના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. તેમણે ગુજરાતના વહીવટી...
Copyright (c) Khabarchhe All Rights Reserved.