- Agriculture
- ખેડૂતોની સંપાદીત થયેલી જમીન બાબતે ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલે લીધો મોટો નિર્ણય
ખેડૂતોની સંપાદીત થયેલી જમીન બાબતે ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલે લીધો મોટો નિર્ણય

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોના હીતમાં એક મોટો નિર્ણય લીધો છે, જેને કારણે ખેડૂતોની લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાનો ઉકેલ આવશે.
ભૂપેન્દ્ર દાદાએ ગુજરાતના વિવિધ વિકાસ પ્રોજેક્ટમાં જે ખેડૂતોની તમામ જમીનો સંપાદિત થઇ ગઇ છે તેમને રાહત આપતો નિર્ણય લીધો છે. ખેડૂતોએ સ્વાગત ઓનલાઇન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી કે, તેમની જમીન સંપાદિત થઇ જવાને કારણે તેઓ બિન ખેડૂત બની ગયા છે અને તેમને ખેડૂત તરીકેનું પ્રમાણપત્ર આપવામાં આવે.
મુખ્યમંત્રી તેમની વાત સ્વીકારીને કહ્યું છે કે, ખેડૂતોને પ્રમાણપત્ર મેળવવા માટે એક તક આપવામાં આવશે. જે બિનખેડૂત થયા છે તેઓ કલેક્ટરને 1 વર્ષમાં અરજી કરી શકે અને પ્રમાણપત્ર મળ્યા પછી 3 વર્ષની અંદર ખેતીને જમીન ખરીદવી પડશે.
Related Posts
Top News
Published On
ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટીનો ગુજરાતનો જોઇન્ટ ડાયરેકટર અને કલાસ-1 અધિકારી 25,000વી લાંચ લેતા રંગે હાથે પકડાઇ ગયો છે. ફરિયાદીને ફુડ...
IPLની તૈયારીઓમાં વ્યસ્ત હાર્દિક પંડ્યાએ કેમ કહ્યું- અઢી મહિનામાં બધું બદલાઈ ગયું
Published On
By Kishor Boricha
ભારતના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા કહે છે કે, છેલ્લા કેટલાક મહિનામાં સમયનું ચક્ર તેના માટે સંપૂર્ણ 360 ડિગ્રીનો વળાંક...
સરકાર શું ફેરફારો કરી રહી છે, જેના લીધે મુસ્લિમો વક્ફ બિલ વિરુદ્ધ ધરણા પર ઉતર્યા?
Published On
By Kishor Boricha
વકફ બિલને લઈને રસ્તાઓ પર લડાઈ શરૂ થઈ ગઈ છે. સંસદના બજેટ સત્રનો બીજો તબક્કો ચાલી રહ્યો છે અને વક્ફ...
ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર સુરતમાં થશે ચૈત્રી નવરાત્રીએ 10 દિ' ગરબા, 10 મોટા સ્ટાર્સની હાજરી
Published On
By Nilesh Parmar
ગુજરાત અને નવરાત્રી એક બીજાના પર્યાય છે. ‘જ્યા જ્યા ગુજરાતી, ત્યાં ત્યાં નવરાત્રી!’ અને હવે, એ પરંપરાને એક નવો રંગ,...
Opinion
31.jpg)
17 Mar 2025 17:19:02
લોકશાહી એ એવી વ્યવસ્થા છે જેમાં નાગરિકોનો અવાજ સૌથી મહત્ત્વનો હોય છે. ભારત જેવા લોકશાહી દેશમાં ચૂંટણીઓ દ્વારા નાગરિકો પોતાના...
Copyright (c) Khabarchhe All Rights Reserved.