- Central Gujarat
- આસારામની 12 વર્ષ પછી અમદાવાદના આશ્રમમાં એન્ટ્રી, ભક્તોની ભીડ થવા માંડી
આસારામની 12 વર્ષ પછી અમદાવાદના આશ્રમમાં એન્ટ્રી, ભક્તોની ભીડ થવા માંડી
By Khabarchhe
On

યૌન શોષણ કેસમાં આજીવન કેસની સજા કાપી રહેલા આસારામને કોર્ટે તબિયતના આધાર પર વચગાળાના જામીન આપ્યા છે અને આસારામ મંગળવારે અમદાવાદમાં મોટેરા આશ્રમમાં આવ્યો હતો. ત્યારે ભક્તોની ભીડ ભેગા થવા માંડતા પોલીસ ટેન્શનમાં આવી ગઇ હતી.
આસારામને કોર્ટે જામીન આપ્યા છે તેમાં કેટલીક શરતો રાખવામાં આવી છે. આસારામ તેના અનુયાયીઓને મળી શકશે નહી, સાધકો સાથે મુલાકાત કરી શકશે નહીં, મીડિયા સાથે વાતચીત કરી શકશે નહી અને આસારામની સાથે જે 3 પોલીસ ગાર્ડ રહેશે તેનો ખર્ચ આસારામે ચૂકવવો પડશે. આસારામને 31 માર્ચ 2025 સુધીના જામીન મળ્યા છે.
આસારામ જોધપુરની જેલમાં હતો ત્યારે તેને અનેક બિમારીઓ થઇ હતી અને કોર્ટને જામીન માટે અરજી કરી હતી. આસારામ આરોપી હોવા છતા ભક્તોને હજુ આસારામમાં આસ્થા છે.
About The Author
Top News
Published On
આજે માર્ચ મહિનાનો છેલ્લો દિવસ છે અને આવતીકાલે એટલે કે 1લી એપ્રિલ 2025થી નવું ટેક્સવર્ષ શરૂ થવા જઈ રહ્યું છે....
મુસ્કાન-સાહિલને મળવા જેલમાં ગયા અરુણ ગોવિલ, રામાયણ આપીને કહ્યું, તમે...
Published On
By Kishor Boricha
મેરઠના સૌરભ હત્યા કેસના આરોપી મુસ્કાન અને સાહિલ છેલ્લા 10 દિવસથી મેરઠ જિલ્લા જેલમાં બંધ છે. આ દરમિયાન, બંને...
સંજય રાઉતના મતે આ રાજ્યમાંથી હશે PM મોદીનો રાજકીય ઉત્તરાધિકારી, RSS નક્કી કરશે
Published On
By Kishor Boricha
નાગપુરમાં RSS મુખ્યાલયની PM નરેન્દ્ર મોદીની મુલાકાતના એક દિવસ પછી, ઉદ્ધવ ઠાકરેના શિવસેના નેતા સંજય રાઉતના નિવેદનથી બધા ચોંકી...
હિતેન્દ્ર દેસાઈ: યુદ્ધ જેવા મુશ્કેલ સમયના મજબૂત નેતા
Published On
By Nilesh Parmar
હિતેન્દ્ર દેસાઈએ 20 સપ્ટેમ્બર 1965થી 12 મે 1971 સુધી ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે કાર્ય કર્યું. આ સમયગાળો ગુજરાત માટે ખૂબ જ...
Opinion

31 Mar 2025 17:12:26
હિતેન્દ્ર દેસાઈએ 20 સપ્ટેમ્બર 1965થી 12 મે 1971 સુધી ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે કાર્ય કર્યું. આ સમયગાળો ગુજરાત માટે ખૂબ જ...
Copyright (c) Khabarchhe All Rights Reserved.