આસારામની 12 વર્ષ પછી અમદાવાદના આશ્રમમાં એન્ટ્રી, ભક્તોની ભીડ થવા માંડી

યૌન શોષણ કેસમાં આજીવન કેસની સજા કાપી રહેલા આસારામને કોર્ટે તબિયતના આધાર પર વચગાળાના જામીન આપ્યા છે અને આસારામ મંગળવારે અમદાવાદમાં મોટેરા આશ્રમમાં આવ્યો હતો. ત્યારે ભક્તોની ભીડ ભેગા થવા માંડતા પોલીસ ટેન્શનમાં આવી ગઇ હતી.

આસારામને કોર્ટે જામીન આપ્યા છે તેમાં કેટલીક શરતો રાખવામાં આવી છે. આસારામ તેના અનુયાયીઓને મળી શકશે નહી, સાધકો સાથે મુલાકાત કરી શકશે નહીં, મીડિયા સાથે વાતચીત કરી શકશે નહી અને આસારામની સાથે જે 3 પોલીસ ગાર્ડ રહેશે તેનો ખર્ચ આસારામે ચૂકવવો પડશે. આસારામને 31 માર્ચ 2025 સુધીના જામીન મળ્યા છે.

આસારામ જોધપુરની જેલમાં હતો ત્યારે તેને અનેક બિમારીઓ થઇ હતી અને કોર્ટને જામીન માટે અરજી કરી હતી. આસારામ આરોપી હોવા છતા ભક્તોને હજુ આસારામમાં આસ્થા છે.

About The Author

Top News

LPG, UPIથી લઈને ટોલ ટેક્સ... 1 એપ્રિલથી દેશમાં લાગુ થશે આ 10 મોટા ફેરફારો

આજે માર્ચ મહિનાનો છેલ્લો દિવસ છે અને આવતીકાલે એટલે કે 1લી એપ્રિલ 2025થી નવું ટેક્સવર્ષ શરૂ થવા જઈ રહ્યું છે....
Money 
LPG, UPIથી લઈને ટોલ ટેક્સ... 1 એપ્રિલથી દેશમાં લાગુ થશે આ 10 મોટા ફેરફારો

મુસ્કાન-સાહિલને મળવા જેલમાં ગયા અરુણ ગોવિલ, રામાયણ આપીને કહ્યું, તમે...

મેરઠના સૌરભ હત્યા કેસના આરોપી મુસ્કાન અને સાહિલ છેલ્લા 10 દિવસથી મેરઠ જિલ્લા જેલમાં બંધ છે. આ દરમિયાન, બંને...
National 
મુસ્કાન-સાહિલને મળવા જેલમાં ગયા અરુણ ગોવિલ, રામાયણ આપીને કહ્યું, તમે...

સંજય રાઉતના મતે આ રાજ્યમાંથી હશે PM મોદીનો રાજકીય ઉત્તરાધિકારી, RSS નક્કી કરશે

નાગપુરમાં RSS મુખ્યાલયની PM નરેન્દ્ર મોદીની મુલાકાતના એક દિવસ પછી, ઉદ્ધવ ઠાકરેના શિવસેના નેતા સંજય રાઉતના નિવેદનથી બધા ચોંકી...
National 
સંજય રાઉતના મતે આ રાજ્યમાંથી હશે PM મોદીનો રાજકીય ઉત્તરાધિકારી, RSS નક્કી કરશે

હિતેન્દ્ર દેસાઈ: યુદ્ધ જેવા મુશ્કેલ સમયના મજબૂત નેતા

હિતેન્દ્ર દેસાઈએ 20 સપ્ટેમ્બર 1965થી 12 મે 1971 સુધી ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે કાર્ય કર્યું. આ સમયગાળો ગુજરાત માટે ખૂબ જ...
Opinion 
હિતેન્દ્ર દેસાઈ: યુદ્ધ જેવા મુશ્કેલ સમયના મજબૂત નેતા
Copyright (c) Khabarchhe All Rights Reserved.